Tag: Rita Jani
લોપામુદ્રા
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની ઋગ્વેદના પ્રસંગો અને મહાપુરુષોની આસપાસ મુનશીએ જે ચાર કથાઓ રચી છે તેમાં ‘લોપામુદ્રા’ ઉલ્લેખનીય છે. મુનશીએ નવલકથા લખી તો નાટકો…
ભગ્ન પાદુકા
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની ગત અંકમાં આપણે મુનશીની કેટલીક નવલિકાઓ વિશે વાત કરી. જેમ સચિન તેંડુલકર ટેસ્ટ મેચ રમે, વન ડે રમે કે 20-20…
કનૈયાલાલ મુનશીની નવલિકાઓ
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની કનૈયાલાલ મુનશી એટલે ગુજરાતની અસ્મિતાના ઉદ્દગાતા, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા અને દેશહિત ચિંતક. મુનશીના વિવિધ સ્વરૂપના સાહિત્યમાં આપણને તેમની વૈયકિતક સંવેદનાઓ,…
સ્વપ્નદ્રષ્ટા [૩]
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની ગતાંકથી ચાલુ સ્વપ્નો એ સરિતા છે અને આપણે સહુ ‘સ્વપ્નદ્રષ્ટા’ નવલકથા માણી રહ્યા છીએ. કદાચ કહો કે મુનશીના ‘સ્વપ્નદ્રષ્ટા’ના પાત્ર…
સ્વપ્નદ્રષ્ટા [૨]
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની (ગતાંકથી ચાલુ)… સ્વપ્નો જોવા કોને ન ગમે? જેની આંખોમાં સ્વપ્નાં આંજ્યા હોય એની દુનિયા તો અલગ જ હોય છે. સપનાંને…
સ્વપ્નદ્રષ્ટા [૧]
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની સ્વપ્નસૃષ્ટિ એ મુક્ત આસમાન છે. તેમાં વિહરવાનું સહુને ગમે છે, કારણ કે સ્વપ્નદર્શન મનોભૂમિને એક અલગ જ ઉંચાઈ પર લઈ…
ભગવાન કૌટિલ્ય (૨)
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની ગત અંકમાં આપણે વાત કરી રહ્યા હતા મુનશીની પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ ભગવાન કૌટિલ્ય’ ની. તેમાં આપણે આચાર્ય વિષ્ણુગુપ્તની પ્રતિજ્ઞાની…
ભગવાન કૌટિલ્ય [૧]
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની આપણે ગત અંકોમાં ઐતિહાસિક નવલકથા ‘ગુજરાતનો નાથ’ ની વાત કરી. આજે એક બીજી પૌરાણિક ઐતિહાસિક નવલકથાની વાત કરવી છે. એ…
ગુજરાતનો નાથ ( ૪ )
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની ગત ત્રણ અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની પ્રસિદ્ધ નવલકથા “ગુજરાતનો નાથ”ની. આ અંકમાં આપણે એક એવા પાત્રનો પરિચય…
ગુજરાતનો નાથ (3)
કલમના કસબી : કનૈયાલાલ મુનશી રીટા જાની ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની ઐતિહાસિક નવલકથા “ગુજરાતનો નાથ”ની. આજે આપણે મળીશું આ નવલકથાના બે એવા…
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – ગુજરાતનો નાથ [૨]
રીટા જાની ગત અંકમાં આપણે “ગુજરાતના નાથ” અંગે થોડી વાતો કરી. હવે મારે વાર્તાના અંતર્ગત સ્વરૂપનું દર્શન કરાવી મુખ્ય ત્રણ વાર્તાયુગલ- મીનળદેવી અને મુંજાલ, કાક…
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – ગુજરાતનો નાથ (૧)
રીટા જાની ભર્તૃહરિ નીતિશતકના 24 મા શ્લોકમાં કહે છે : जयंति ते सुकृतिनो रससिद्धा: कविश्वरा: । नास्ति येषां यश: काये जरामरणजं भयं ।। એટલે કે…
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – પાટણની પ્રભુતા
રીટા જાની ગુજરાત હંમેશા વ્યક્તિવિશેષથી સભર રહ્યું છે. વ્યક્તિવિશેષ પણ એવા વિશિષ્ટ પછી તે ગુજરાતનો પાયો નાખનાર મૂળરાજ સોલંકી હોય કે પછી મહાત્મા ગાંધી. ગુજરાતની…
કલમના કસબી: કનૈયાલાલ મુનશી – જય સોમનાથ…. ૩
ગતાંકથી ચાલુ રીટા જાની આપણે છેલ્લા બે હપ્તાથી ‘જય સોમનાથ’ની વાત કરી રહ્યા છીએ. આજે વાત કરીશું તેના ત્રીજા અને અંતિમ ચરણની. હમ્મીર પ્રભાસ તરફ…
કલમના કસબી – કનૈયાલાલ મુનશી : જય સોમનાથ [૨]
(ગતાંકથી ચાલુ) રીટા જાની શબ્દને મળે સૂરનો સથવારો તો નીપજે અમર સંગીત. શબ્દને મળે સંસ્કૃતિનો સથવારો તો નીપજે સાહિત્યની અમર કૃતિ. એવી જ એક કૃતિ…
કલમના કસબી – કનૈયાલાલ મુનશી : જય સોમનાથ (૧)
રીટા જાની હમણાં જ આશા ભોંસલેને તેમના જન્મદિને કોઈએ પૂછ્યું કે તમે આટલા બધાં ગીતો ગાયાં છે, તેમાં તમારું પ્રિય ગીત ક્યું? આશાજીએ કહ્યું કે…
કલમના કસબી – કનૈયાલાલ મુનશી : પૃથિવીવલ્લભ
રીટાબેન જાનીની કલમે નવી શ્રેણી “કલમના કસબી-કનૈયાલાલ મુનશી”ના પ્રારંભે નિવૃત્ત બેંકર એવાં સુશ્રી રીટાબેન જાની એમની બેન્કિંગ કારકિર્દી દરમ્યાન વિવિધ ઈતર પ્રવૃત્તિઓ,સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓ અને…
વાચક–પ્રતિભાવ