Tag: Chandubhai Maheriya
શહેરીકરણથી જ્ઞાતિવ્યવસ્થા નબળી પડી છે?
નિસબત ચંદુ મહેરિયા ડો.બાબાસાહેબ આંબેડકર ભારતના ગામડાને સંકુચિતતા, અજ્ઞાન, કોમવાદ, સામંતશાહી અને જાતિપ્રથાનું કેન્દ્ર માનતા હતા. તેથી તેમણે કથિત અસ્પૃશ્યોને ગામડા છોડી શહેરોમાં વસવા આહ્વાન…
નદી ગંધાય છે, નદી સુકાય છે, નદી મરે છે
નિસબત ચંદુ મહેરિયા તાજેતરના એક જ દિવસના અખબારના પાને લગભગ બાજુબાજુમાં પ્રગટ થયેલા બે સમાચાર : ગુજરાત હાઈકોર્ટે અમદાવાદંની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કરેલી સુઓમોટો…
ખાદ્યાન્નમાં આત્મનિર્ભર ભારત ભૂખ્યું કેમ ?
નિસબત ચંદુ મહેરિયા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથેની વર્ચ્યુઅલ મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્યાન્નનું સંકટ વેઠતા વિશ્વ માટે ભારતના અનાજના ભર્યા ભંડાર આપવાની ઓફર કરી…
દહેજની કુપ્રથા માત્ર કાયદાથી દૂર થશે નહીં
નિસબત ચંદુ મહેરિયા ગયા વરસના લગભગ આ જ દિવસોની એ દુર્ઘટના હતી. અમદાવાદની સાબરમતી નદીમાં ‘એ વહાલી નદી, પ્રાર્થું છું કે તું મને તારી ગોદમાં…
ભારતમાં તબીબી શિક્ષણની દશા અને દિશા
નિસબત ચંદુ મહેરિયા યુધ્ધગ્રસ્ત યુક્રેનમાંથી અઢારેક હજાર ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા તેમાં મુખ્યત્વે મેડિકલ સ્ટુડન્ટ હતા. એશિયાની ત્રીજાક્રમની અર્થવ્યવસ્થા ધરાવતા અને ફાઈવ ટ્રિલિયન ડોલરની …
યુવા અજંપો અને રોજગારનું સંકટ
નિસબત ચંદુ મહેરિયા દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતા પાંચ રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતમાં ૧.૬ ટકા જ બેરોજગારી દર છે. અંદાજપત્ર સત્રમાં વિધાનસભા…
લગ્નમાં જ્ઞાતિબાધ અને જ્ઞાતિ બહાર લગ્ન
નિસબત ચંદુ મહેરિયા ૨૦૦૩ના વર્ષમાં તમિલનાડુમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર એક દંપતીને તેના કુટુંબીજનોએ જીવતું જલાવી દીધું હતું. કથિત નિમ્ન જ્ઞાતિની યુવતી સાથે કથિત ઉચ્ચવર્ણંના યુવકનું…
નદીઓનું જોડાણ : કેટલું ઉપકારક, કેટલું વિનાશક ?
નિસબત ચંદુ મહેરિયા ૨૦૨૧ના વિશ્વ જળ દિવસે(૨૨મી માર્ચ) વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કેન-બેતવા નદી જોડાણ પરિયોજનાનો આરંભ કરવાના કરાર પર ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓના હસ્તાક્ષર થયા હતા….
ગધેડાની વસ્તીમાં અસામાન્ય ઘટાડો કેમ ચિંતા જન્માવતો નથી ?
નિસબત ચંદુ મહેરિયા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે થોડા દિવસો પૂર્વે માદા ગર્દભોની સીમંતવિધિ થઈ હતી. ભારતમાં ગર્દભની વસ્તીમાં જ્યારે અસામાન્ય ઘટાડો થયો છે…
અખિલ ભારતીય સેવા નિયમોમાં સુધારો : કેન્દ્ર-રાજ્ય ટકરામણનો નવો મોરચો
નિસબત ચંદુ મહેરિયા કેન્દ્ર સરકાર હસ્તકના બોર્ડર સિક્યુરિટી ફોર્સનો કાર્યવિસ્તાર વધારતાં રાજ્યો ખફા હતાં જ. પણ તેની લેશ માત્ર તમા વિના કેન્દ્રે રાજ્યો સાથે ટકરામણનો…
મહિલાઓની લગ્નવયમાં વધારો કેટલો જરૂરી, કેટલો યોગ્ય ?
નિસબત ચંદુ મહેરિયા ૨૦૨૧ના વરસના અંતે, સંસદના શિયાળુ સત્રમાં, મહિલાઓની લગ્નની કાયદાકીય વય અઢાર વરસથી વધારીને એકવીસ કરવા બાબતને લગતું, ૨૦૦૬ના બાળ વિવાહ નિષેધ કાયદામાં…
આભાસી શિક્ષણનું જમીની વાસ્તવ
નિસબત ચંદુ મહેરિયા અભૂતપૂર્વ શૈક્ષણિક કટોકટીમાં છેલ્લા બે એક વરસોથી દેશ અને દુનિયા જીવી રહ્યાં છે. કોરોના મહામારીના કપરા બે વરસોથી વિશ્વના ભારતની કુલ વસ્તી…
રજા-રાજને દેશવટો આપવો અશક્ય છે ?
નિસબત ચંદુ મહેરિયા બ્રિટીશ રાજની ગુલામીમાંથી આપણો દેશ પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ મુક્ત થયો હતો. પરંતુ તે પછીયે દેશના કેટલાક પ્રદેશો પર વિદેશી હકુમત જારી…
મહિલા પૂજારી : પુરુષ વર્ચસના ગઢમાં ગાબડું
નિસબત ચંદુ મહેરિયા મંદિરોમાં મહિલાઓનો પ્રવેશ બાધિત અને સીમિત છે એટલે તેમના માટે મંદિરનાં પૂજારી બનવું તો સાવ અશક્ય છે. એ સ્થિતિમાં તમિલનાડુ સરકારે તાજેતરમાં…
વિદેશમાં વસવાનો મોહ, પ્રતિભા પલાયન અને વતનઝુરાપો
નિસબત ચંદુ મહેરિયા ગુજરાત સરકાર વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજે રૂ. પંદર લાખની લોન સહાય આપે છે.આ સરકારી યોજના હેઠળ લોન મેળવી વિદેશ અભ્યાસાર્થે ગયેલ…
બંધારણનું આમુખ : ‘અમે ભારતના લોકો’ની આકાંક્ષાનું પ્રતિબિંબ
નિસબત ચંદુ મહેરિયા અમે ભારતના લોકો’થી આરંભાતું કાવ્યમય આમુખ ભારતીય બંધારણનો મનહર મુકુટ છે. આમુખ કે પ્રસ્તાવનારૂપી આ મુખડામાં બંધારણનો સાર છે..પ્રજાસત્તાક અને લોકતંત્રને વરેલા…
બહુઆયામી પ્રયાસોથી આત્મહત્યાઓ અટકાવી શકાય છે.
નિસબત ચંદુ મહેરિયા લગભગ રોજેરોજ આપણને આત્મહત્યાના સમાચાર વાંચવા-જોવા મળે છે. જો ભોગ બનનાર કોઈ નજીકની વ્યક્તિ ન હોય તો આવા સમાચારોની ખાસ કશી અસર…
કદી સાંભળી-વાંચી છે આ વિવેકાનંદવાણી ?
નિસબત ચંદુ મહેરિયા માત્ર ઓગણચાળીસ વરસની આવરદા ધરાવતા સ્વામી વિવેકાનંદ(૧૮૬૩-૧૯૦૨)ના જન્મને લગભગ એકસો સાઠ અને દેહવિલયને એકસો વીસ વરસો થયાં છતાં તેઓના ઘણાં વિચારો આજેય…
રેલવેના ખાનગીકરણથી કોને ફાયદો થશે ?
નિસબત ચંદુ મહેરિયા સરકાર ભલે વારંવાર ઈન્કાર કરતી રહે પણ તેના પગલાં સૂચવે છે કે રેલવેનું ધીરેધીરે ખાનગીકરણ થઈ રહ્યું છે. કેટરિંગ, ટિકિટ બુકિંગ, પાર્કિંગ…
ભારતમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃધ્ધ છે !
નિસબત ચંદુ મહેરિયા અમેરિકાના બોસ્ટનમાં વસતા એક ગુજરાતી વડીલજન ભારે હરખથી ત્યાંના એડલ્ટ ડે કેર સેન્ટર વિશે વાત કરતા હતા. પાંસઠ વરસથી વધુ વયના, સંભાળની…
ભારતમાં માનવ અધિકારોની ઉપેક્ષા થાય છે ?
નિસબત ચંદુ મહેરિયા જાહેર વૈશ્વિક મૂલ્ય ધરાવતાં માનવ અધિકારોનું ભારતમાં જતન થાય છે.કે ઉપેક્ષિત છે ? માનવ અધિકારોના ભંગથી પીડિત નાગરિક અને સરકાર વચ્ચે ઉભેલા…
ભિખારી પીડિત છે, અપરાધી નહીં કેમ કે ભૂખ ભૂંડી છે, ભીખ નહીં
નિસબત ચંદુ મહેરિયા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેર સમારંભમાં વડોદરાના મેયરને શહેરને ગાયો અને ભિખારીઓથી મુક્ત કરવા તાકીદ કરી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના મંત્રી મનોજ…
બંધારણના ઘડતરમાં ડૉ.આંબેડકરનું અનન્ય પ્રદાન
નિસબત ચંદુ મહેરિયા બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની જહેમતભરી કામગીરીથી તૈયાર થયેલું ભારતનું બંધારણ, બંધારણસભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર કર્યું હતું. બંધારણની…
સંસદીય લોકશાહીમાં ઉપલા ગૃહનું ઔચિત્ય
નિસબત ચંદુ મહેરિયા પશ્ચિમ બંગાળમાં તાજેતરની ચૂંટણી પછીની વિધાનસભાની પહેલી જ બેઠકમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે વિધાનપરિષદની રચનાનું વિધેયક પસાર કર્યું છે. આ વરસે પશ્ચિમ બંગાળ…
આરોગ્ય સેવાઓનું આરોગ્ય સુધારા માંગે છે
નિસબત ચંદુ મહેરિયા કોરોના મહામારીએ દુનિયાભરની આરોગ્ય સેવાઓની નિષ્ફળતા છતી કરી દીધી છે. સામાન્ય દિવસોમાં અને સામાન્ય બીમારીઓમાં પણ ભારતનું આરોગ્ય તંત્ર હાંફી જતું હોય…
વાચક–પ્રતિભાવ