શ્રીદક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા : પુસ્તક ૧૭ મું
સંપાદક : ગિજુભાઈ

ઋતુના રંગ

લેખક :

ગિજુભાઈ બધેકા

આવૃત્તિઓ

પહેલી આવૃત્તિ : જાન્યુઆરી૧૯૩૭
બીજી વાર : ઓગસ્ટ ૧૯૬૪
પુનર્મુદ્રણ : માર્ચ ૧૯૬૪

આ પુસ્તકની ૧૯૬૪ની આવૃત્તિ ૭૨ પાનાંની હતી.

ગિજુભાઈ બધેકા

પ રિ ચ ય

આ ચોપડીઓમાં જુદી જુદી ઋતુઓના નિસર્ગના થતા ફેરફારોનું દર્શન કરાવવામાં આવેલું છે. કુદરતના બનતા બનાવો વચ્ચે આનંદ અનુભવતા માણસે પત્ર રૂપે નાનાં બાળકોને આ લખાણ દર બુધવારે મોકલેલું છે.

‘બુધવારિયું’ નામના હસ્તલિખિત અઠવાડિયામાંની આ એક વાનગી છે.

જાન્યુઆરીથી જુલાઈ સુધીનો નિસર્ગપરિચય આ ચોપડીમાં છે. આની પાછળ બીજી ચોપડી ઊભેલી છે.


માહિતી સ્રોત : વિકિસ્રોત