Tag: હકારાત્મક અભિગમ
સુખ દુઃખ અને તટસ્થતા
હકારાત્મક અભિગમ રાજુલ કૌશિક જન્મ અને મરણ સુધીની યાત્રા એટલે માનવ આયખું. એમાં કેટલીય લીલીસૂકી, કેટલાય ચઢાવ-ઉતાર જોવાના આવતા હોય. હવે આ દરેક પરિસ્થિતિ મનભાવન…
સત્યની પ્રતીતિ
હકારાત્મક અભિગમ રાજુલ કૌશિક શ્રીમંત, ઐતિહાસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ એન્ડ્રુ કાર્નેગીનું નામ આદરથી લેવાય છે. ડનફર્મલાઇન (સ્કોટલેન્ડ)માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં…
સમીક્ષા
હકારાત્મક અભિગમ રાજુલ કૌશિક Question: What is the best advice your mother ever gave you? આમ તો આ સવાલ બહુ સીધો સાદો જ છે, પણ…
સ્પર્ધાત્મકતા અને ખેલદિલી
હકારાત્મક અભિગમ -રાજુલ કૌશિક આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે…
કર્મ અને ભાગ્ય
હકારાત્મક અભિગમ -રાજુલ કૌશિક એક ચાટવાળો હતો. જયારે પણ ચાટ ખાવા જઇએ ત્યારે એમ જ લાગે કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. વાતોડીયો પણ…
જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ
હકારાત્મક અભિગમ -રાજુલ કૌશિક કહેવત છે ને…. જાકો રાખે સાંઇયા માર સકે ન કોઇ. કેટલાય સમયથી સાંભળવામાં આવતી આ ઉક્તિ જ્યારે નજર સામે જ તાદ્રશ્ય થાય…
હકારાત્મક અભિગમ: સોબત એવી અસર
હકારાત્મક અભિગમ : સોબત એવી અસર -રાજુલ કૌશિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને તેમના કાર્યો વિશે કશી વાત કરવી એ તો સૂરજને દીવો ધરવા જેવી વાત થઈ….
હકારાત્મક અભિગમ – ૯ –જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
હકારાત્મક અભિગમ – ૯ –જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ રાજુલ કૌશિક એક ગામના પાદરે એક વૃક્ષ નીચે એક સાધુ પોતાની નાનીશી ઝૂંપડીમાં રહેતા અને સાધના કરતા. એક…
હકારાત્મક અભિગમ- ૮– મન રે તું કાહે ક્રોધ કરે
રાજુલ કૌશિક વાલ્મીકિ ઋષિ એક વાર મધ્યાન સંધ્યા કરવા ગંગા તટે જતા હતા. રસ્તામાં તમસાના નિર્મળ જળ જોઈને તેમાં ગંગાજળ જેવી પવિત્રતા અનુભવાતા ત્યાંજ મધ્યાન સંધ્યા…
હકારાત્મક અભિગમ – ૭ – અહંકાર
રાજુલ કૌશિક એક વાર એક નવદીક્ષિત સંતનું મંદિરમાં આગમન થયું. તેમનો સમાવેશ કરવા મંદિરના મુખ્ય સંતે ધર્મશાળામાં આસન રાખતા સૌ સંતોને વિનંતી કરી કે ”સૌ પોતાનું આસન ૪-૪…
હકારાત્મક અભિગમ – ૬ – કલ કરે સો આજ
રાજુલ કૌશિક મહારાજ યુધિષ્ઠિરે એક દિવસ દાન લેવા આવેલા યાચકને આવતી કાલે દાન આપવાનું વચન આપ્યું. આ સાંભળીને ભીમે અત્યંત આનંદમાં આવી જઇ દુદુંભિનાદ કર્યો. જાણે હસ્તિનાપુરમાં…
હકારાત્મક અભિગમ – ૫ – આભાર
રાજુલ કૌશિક એક નાનકડા બાળકને શિખવાડ્યું હતું એમ એ લગભગ રોજે સવારે ઉઠીને બોલે.. “સૂરજદાદા સૂરજદાદા શક્તિ સ્ત્રોત વહાવો, નાનકડી મારી આંખોમાં તેજ અનોખું વહાવો. થેન્ક્યુ સૂરજદાદા…
હકારાત્મક અભિગમ – ૪ – માનવતાવાદ
રાજુલ કૌશિક ઉર્દૂ સાહિત્યના સુપ્રખ્યાત જિગર મુરાદાબાદીના જીવનનો પ્રસંગ છે. એક દિવસ તેઓ પોતાના મિત્ર સાથે ઘોડાગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. આ ઘોડાગાડીમાં જિગર સાહેબની…
હકારાત્મક અભિગમ – ૩ – આત્મબળ
રાજુલ કૌશિક જો તમે જીવવાનો વિચાર ન છોડો તો હાર પણ તમારી નજીક ફરકતા વિચારશે.. આ શબ્દો છે મોતના દરવાજેથી પોતાના આત્મબળે પાછી આવનાર નિધી ચાફેકરના….
હકારાત્મક અભિગમ – ૨ – તું જ તારો સાક્ષી
રાજુલ કૌશિક ઇટલીના મિલાન શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી જગ્યાએ મૂકવાની હતી કે જ્યાં સુધી ભાગ્યેજ કોઇની નજર પહોંચે .શિલ્પકાર હાથમાં ટાંકણુ લઇને…
હકારાત્મક અભિગમ – ૧ – શ્રધ્ધાને સીમાડા
નવી લેખમાળાના પ્રારંભે પ્રાસંગિક નિવેદન જીવન અને જીવનમાં બનતી ઘટનાઓને સમજણથી જોવાની, સ્વીકારવાની સમજ એટલે હકારાત્મક અભિગમ. આ એક એવો અભિગમ, એવી આત્મજ્યોતિ જેનાથી આત્મા…
વાચક–પ્રતિભાવ