Category: ચિંતન
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૯
પ્રવાસી યુ. ધોળકિયા બ્રિટિશ શાસનની ધુરા ફેંકી દેવા માટેનો, ગાંધીજીની દોરવણી હેઠળ, અનોખો પ્રયોગ એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય વિશ્વવ્યાપી હતું. દક્ષિણ આફ્રિકા પણ તેઓનો જ…
લુત્ફ-એ-શેર: મણકો # ૧૦૧ : : અંતિમ હપતો
ભગવાન થાવરાણી લો, આવી પહોંચ્યા આ આખરી મુકામે અને એકવાર ફરીને ગાલિબ સમીપે, જ્યાંથી સફરનો આરંભ કર્યો હતો. બશીર બદ્રે કહ્યું હતું : યે એક પેડ…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૮
પ્રવાસી યુ. ધોળકિયા બ્રિટિશ શાસન કાળ અને તેની ભારતીય જીવન શૈલી પરની સૂક્ષ્મ અસરો ભારતીય ઈતિહાસની આ દીર્ઘ લેખમાળાના છેલ્લા પડાવ પર આપણે આવી પહોંચ્યાં…
લુત્ફ-એ-શેર: મણકો #૧૦૦
ભગવાન થાવરાણી આશરે બે વર્ષના સફર પછી આખરે આવી ઊભા આ શૃંખલાના સોમાં મુકામ પર. અગાઉ ઉલ્લેખી ચૂક્યો છું તેમ શ્રેણીનો ૧૦૧ મો અને અંતિમ પડાવ…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૯
ભગવાન થાવરાણી મૂળભૂત રીતે આ શૃંખલામાં આપ સૌને એવા શેરોનો પરિચય કરાવવાનો હતો જે મારી અડધી સદી જૂની ડાયરીઓમાં શાયરના નામ વિના દર્જ છે. ગૂગલની (…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૮
ભગવાન થાવરાણી એક ગુમનામ શાયર કહે છે : આદમી પહચાના જાતા હૈ કયાફા દેખ કર ખત કા મઝમૂં ભાંપ લેતે હૈં લિફાફા દેખ કર (કયાફા એટલે…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૭
ભગવાન થાવરાણી કહે છે, કવિતા અને સાહિત્યમાં જે કંઈ કહેવાપાત્ર હતું એ બધું જ કહેવાઈ ચૂક્યું છે. હવે જે કંઈ કહેવાય છે એ પુનરાવર્તન માત્ર છે, પરંતુ…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૭
પ્રવાસી યુ. ધોળકિયા અગાઉના લેખમાં આપણે પ્રખ્યાત મુગલ શાસકોના સાસન વિશે જાણ્યું. આ સમયગાળા દરમ્યાન આપણા દેશના કેટલાક ભૂભાગો પર નિઝામ-ઉલ-મુલ્ક, સિરાજઉદ્દૌલા, હૈદરઅલી અને ટીપુ…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૬
ભગવાન થાવરાણી અહમદ ‘ ફરાઝ ‘ તો ખેર ઉર્દૂના ટોચના શાયર છે જ, એક અન્ય દિલચસ્પ ફરાઝ પણ છે, તાહિર ‘ફરાઝ‘. રામપૂરના છે અને મુશાયરાઓમાં પોતાની…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૫
ભગવાન થાવરાણી શારિક કૈફી બરેલીના છે, વસીમ બરેલવીની જેમ. શારિકનો અર્થ થાય તેજસ્વી. એમના વાલિદ કૈફી વજદાની પણ ઉર્દૂના વિખ્યાત શાયર હતા. એમના એક શેરથી વાતનો…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૪
ભગવાન થાવરાણી બહુ જ નાની વય છતાં કેટલાક શાયરોની રચનાઓની સંવેદનશીલતા અને પરિપક્વતા જોતાં અચરજ થાય અને પ્રસન્નતા પણ. માત્ર પાંત્રીસ વર્ષના ઉમૈર નજ્મી આવા એક…
મજા જે હોય છે ચુપમાં
ગઝલાવલોકન સુરેશ જાની પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી. મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૩
ભગવાન થાવરાણી બ્રિટિશ લેખક જેફરી આર્ચરની વાર્તાઓની એક ખાસિયત રહેતી. લગભગ દરેક વાર્તાનું હાર્દ – રહસ્ય હમેશા ખૂલે વાર્તાના છેલ્લા પરિચ્છેદમાં, ક્યારેક તો છેલ્લા વાક્યમાં !…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૬
પ્રવાસી યુ. ધોળકિયા મુગલ કાળ હવે આપણે મુગલ કાળ વિશે ઇતિહાસ શું કહે છે તે જાણીએ. આ પહેલાં એ યાદ કરી લેવું જરૂરી છે કે…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૨
ભગવાન થાવરાણી રસા ચુગતાઈનું નામ લેતાં જ યાદ આવે આપણા પોતીકાં ઈસમત ચુગતાઈ આપા. એમ તો રસા સાહેબ પણ ક્યાં પારકા હતા ! જન્મ અહીંના સવાઈ…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૧
ભગવાન થાવરાણી આગળ ચાલીએ. મેરે મહેબૂબ નામની એક ફિલ્મ પાકિસ્તાનમાં પણ બનેલી ૧૯૬૬ માં. આ ફિલ્મમાં નૂરજહાં દ્વારા ગવાયેલી એક ગઝલનો મત્લો છે : હર કદમ…
લુત્ફ-એ-શેર: મણકો # ૯૦
ભગવાન થાવરાણી વધુ એક બદાયુનીની વાત કરીએ. ‘ ફાની ‘ બદાયૂની. આ પહેલાં આપણે ફહમી, શકીલ અને મહશર બદાયુની વિષે સંક્ષેપમાં ચર્ચા કરી ગયા. એ પહેલાં…
લુત્ફ-એ-શેર: મણકો # ૮૯
ભગવાન થાવરાણી હવે ગુલઝાર. અસલ નામ સંપૂર્ણસિંહ કાલરા. જાવેદ અખ્તર જેટલી જ લોકપ્રિય હસ્તી. પોતાની રૂમાની અને જઝબાતી રચનાઓ માટે હિંદુસ્તાન જ નહીં, સમગ્ર વિશ્વના ઉર્દૂ…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૫
પ્રવાસી યુ. ધોળકિયા ઈ. સ . ૧૦૦૦ થી ઇ.સ. ૧૮૫૭ નો વિદેશી આક્રમણો અને મુસ્લિમ શાસનોનો કાળખંડ વેબ ગુર્જરીના સુજ્ઞ વાચકોએ અત્યાર સુધી આ શ્રેણીમાં…
લુત્ફ-એ-શેર: મણકો # ૮૮
ભગવાન થાવરાણી શરુઆતમાં એમ વિચારેલું કે આ લેખમાળામાં ફિલ્મો સાથે સંકળાયેલા શાયરોને બાકાત રાખીશું. એમના રચનાઓથી બધા વાકેફ તો છે. ( ઉપરાંત, ભવિષ્યમાં ફિલ્મી ગઝલો અને શાયરો વિષે…
લુત્ફ-એ-શેર: મણકો # ૮૭
ભગવાન થાવરાણી આ શ્રંખલા ૧૦૧ નંબરના હપ્તા સાથે સમાપ્ત કરીશું. અત્યાર સુધી કેવળ ગાલિબના બે હપ્તા થયા છે ( પ્રારંભિક બન્ને ). બાકીના દરેક શાયરનો એક…
લુત્ફ-એ-શેર: મણકો # ૮૬
ભગવાન થાવરાણી અઝહર ‘ ફરાગ ‘ પાકિસ્તાની શાયરોમાં તૈમૂર હસનથી પણ પછીની પેઢીના શાયર છે પણ એમની કલમ તૈમૂર જેવી જ ધારદાર છે. આ નવા શાયરોમાં…
લુત્ફ-એ-શેર: મણકો # ૮૫
ભગવાન થાવરાણી વધુ એક અજાણ્યું નામ. તારિક કમર. ગયા હપ્તે વાત કરી તે તૈમૂર હસન અને આ તારિક સાહેબની ઉંમર અને લહેજાની તલ્ખી એકસરખી. ફરક એટલો…
લુત્ફ-એ-શેર: મણકો # ૮૪
ભગવાન થાવરાણી તૈમૂર હસન પાકિસ્તાનના શાયર છે. ઉંમર માત્ર ૪૫ પરંતુ એમની કલમ આજે પણ પુરબહારમાં છે. એ અને એમની પેઢીના અન્ય શાયરો જે આત્મવિશ્વાસ અને…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૪
પ્રવાસી યુ. ધોળકિયા આપણે અગાઉના બે લેખોમાં ભારતીય મુળના લગભગ ૩૦ વંશોનો રાજકીય ઇતિહાસ જોયો, જેનો સમયગાળો ઈ.સ.૬૦૦ થી ઈ. સ. ૧૨૦૦નો હતો. તેના અનુસંધાને…
વાચક–પ્રતિભાવ