ઉત્પલ વૈષ્ણવ
પ્રકાશપુંજની તાજગી પ્રસારવા માગતા યોદ્ધામાં હિંમત અને ચપળતા એક સાથે હોવાં જોઈએ.
ત્રુટિયુક્ત વ્યૂહરચનાના બે નિશ્ચિત માર્ગ છે :
૧. વિના વિચારે કુદી પડવું
૨. બહુ વિચારે ચડી અમલ ઢીલમાં મુકવો
ત્રુટિનાં છટકાંમાં ન ફસાવા માટે યોદ્ધો દરેક પરિસ્થિતિ આગવી જ છે તેમ માનીને ચાલે છે. કોઈ મદદગાર માર્ગદર્શક નીતિનિયમ નથી કે ન હોવાં જોઈએ કોઈ લાગણી બંધન તે ચોક્કસપણે જાણે છે .
તો પછી તે દરેક વખતે સફળ જ કેમ થાય છે?
“હેતુ સ્પષ્ટ કર્યા સિવાય મેં કોઈ લડાઈ શરૂ નથી કરી ; લડાઈમાં મારી પુરી તાકાત અજમાવ્યા સિવાય કે નિર્ણાયક સફળતા મેળવ્યા સિવાય મેં કોઈ લડાઈ છોડી નથી.’
શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me