Tag: Valibhai Musa
વલદાની વાસરિકા : (૯૨) – બિચ્ચારા દુખિયારા!
વલીભાઈ મુસા જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને…
(૯૩) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૯ (આંશિક ભાગ – ૩)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે આંશિક ભાગ – ૨ થી આગળ હુઈ જિન સે તવક઼્ક઼ો‘…
વલદાની વાસરિકા : (૯૧) – હણો ના પાપીને …
વલીભાઈ મુસા ‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ…
(૯૨) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૮ (આંશિક ભાગ – ૨)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે આંશિક ભાગ – ૧ થી આગળ (શેર ૪ થી ૬)…
વલદાની વાસરિકા : (૯૦) – વહુનાં વળામણાં
વલીભાઈ મુસા બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી….
(૯૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૭ (આંશિક ભાગ – ૧)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (શેર ૧ થી ૩) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી…
વલદાની વાસરિકા : (૮૯) – થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!
સંપાદકીય નોંધઃ ‘વલદાની વાસરિકા’માં અત્યાર સુધી આપણે વિવિધ વિષયઓને લગતા નિબંધો માણતાં આવ્યાં છીએ. હવેથી આ શ્રેણીમાં શ્રી વલીભાઈની કલમે તેમની નવલિકાઓ માણીશું. વલીભાઈ મુસા…
વલદાની વાસરિકા : (૮૮) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૨
વલીભાઈ મુસા શ્રી સુરેશભાઈ જાનીએ મારી પુનાની ત્રણ દિવસ ચાલેલી ધંધાકીય કોન્ફરન્સમાં વિષયના વ્યાપમાં આવતા અન્ય કોઈ અનુભવો હોય તો તેમને દર્શાવવાના કરેલા તેમની કોમેન્ટમાંના…
(૯૦) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૬ (આંશિક ભાગ – ૩)
મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૭ થી ૧૦) (શેર ૩ થી ૬)થી…
વલદાની વાસરિકા : (૮૭) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૧
વલીભાઈ મુસા સંવાદમય સમાજના પ્રસ્થાપન માટે જરૂરી બની જાય છે કે વ્યક્તિઓ જ વ્યક્તિગત રીતે અન્યોન્ય સાથે સંવાદિતા સાધે. છેવટે તો વ્યક્તિઓ થકી જ સમાજ…
વાચક–પ્રતિભાવ