Tag: Sahir Ludhyanvi
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – ૧૯ ફિલ્મોનો સંગાથ – રવિ સાથે
સંકલન અને રજૂઆત – અશોક વૈષ્ણવ સાહિર લુધિયાનવી એવા વિરલ કવિઓ પૈકીના કવિ છે જેમણે પોતાનાં પદ્યને ફિલ્મ સંગીત માટે જરા સરખી પણ ઓઝપ ન…
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – ૧૮ ફિલ્મોનો સંગાથ : એન દત્તા સાથે
સંકલન અને રજૂઆત – અશોક વૈષ્ણવ સાહિર લુધિયાનવીને, વ્યક્તિ તરીકે (દેખીતી રીતે), કવિ તરીકે કે ગીતકાર તરીકે દુનિયાએ તેમની કડવાશ (તલ્ખિ), તેમના ચોક્કસ ગમા-અણગમા, તેમના…
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – ૧૮ ફિલ્મોનો સંગાથ : એસ ડી બર્મન સાથે
સંકલન અને રજૂઆત – અશોક વૈષ્ણવ ૧૯૪૮માં જેનું બીજ વવાયું હતું તેવી સાહિર લુધિયાનવીની કારકિર્દીને હવે અંકુરિત થવા માટે જે પોષણ જોતું હતું, અને પાંચ…
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – આઠ ફિલ્મોનો સંગાથ
સંકલન અને રજૂઆત – અશોક વૈષ્ણવ સાહિર લુધિયાનવીની અંદરના કવિએ તેમના ગીતકારનાં બાહ્ય સ્વરૂપને કવિતાને ગીતનાં સંગીત જેટલું જ પ્રાધાન્ય ન મળે એમ મનાતાં હિંદી…
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – સાત ફિલ્મોનો સંગાથ
સંકલન અને રજૂઆત – અશોક વૈષ્ણવ સાહિર લુધિયાનવીનાં પ્રેમાનુરાગનાં કાવ્યો તેમના સમયના બીજા કવિઓના કાવ્યોમાં જોવા મળતી પ્રેમના ભાવ સાથે વણાયેલી મૃદુ લાગણીઓ કરતાં જુદી…
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – પાંચ ફિલ્મોનો સંગાથ
સંકલન અને રજૂઆત – અશોક વૈષ્ણવ આપણી આ પ્રસ્તુત શ્રેણીમાં અત્યાર સુધી એ તો સાબિત થઈ જ ચુક્યું છે સાહિર લુધિયાનવી પોતાનાં પદ્યને ફિલ્મની પરિસ્થિતિની…
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – ચાર ફિલ્મોનો સંગાથ
સંકલન – અશોક વૈષ્ણવ ૧૯૪૮થી શરૂ થયેલી કારકિર્દીના ૨૦૧૯ના અંત સુધીમાં સાહિર લુધિયાનવીએ ૧૨૨ ફિલ્મોમાં ગીતો લખ્યાં. તેમાંથી ‘૫૦ના દાયકામાં ૪૪ અને ‘૬૦ના દાયકામાં ૪૦,…
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – ત્રણ ફિલ્મોનો સંગાથ
સંકલન – અશોક વૈષ્ણવ સાહિર લુધિયાનવી એક એવા ગીતકાર હતા જે ગીતના બોલનાં માનસન્માનની વાત આવે ત્યારે ભલભલા મીરની સાથે બાખડી પડવા સુધી અચકાતા નહીં….
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – બે ફિલ્મોનો સંગાથ
સંકલન – અશોક વૈષ્ણવ પરંપરાગત રીતે કાવ્યોમાં હોય એવા આનંદ કે રંગ સાહિર લુધીયાનવીની કવિતાઓમાં કદાચ જોવા નથી મળતા. ઉર્દુ નઝ્મની, કે હિંદી ફિલ્મ ગીતોની…
સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો – એક ફિલ્મનો સાથ
સંકલન – અશોક વૈષ્ણવ આ વર્ષ સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી (૮ માર્ચ, ૧૯૨૧)નું વર્ષ છે. માર્ચ, ૨૦૨૧માં લગભગ દરેક સામયિક, અખબારોમાં, કે બ્લૉગ પર તેમને અંજલિ…
લુત્ફ-એ-શેર : મણકો #૩૦
ભગવાન થાવરાણી ગત હપ્તામાં જે શાયરની પંક્તિઓથી વાતનું સમાપન કર્યું એમનાથી આજની શરુઆત. એ બહુ મોટા શાયર તો છે જ, અત્યંત લોકપ્રિય પણ ! જીવનને…
વાચક–પ્રતિભાવ