Tag: Pravasi U Dholakia
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૮
પ્રવાસી યુ. ધોળકિયા બ્રિટિશ શાસન કાળ અને તેની ભારતીય જીવન શૈલી પરની સૂક્ષ્મ અસરો ભારતીય ઈતિહાસની આ દીર્ઘ લેખમાળાના છેલ્લા પડાવ પર આપણે આવી પહોંચ્યાં…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૭
પ્રવાસી યુ. ધોળકિયા અગાઉના લેખમાં આપણે પ્રખ્યાત મુગલ શાસકોના સાસન વિશે જાણ્યું. આ સમયગાળા દરમ્યાન આપણા દેશના કેટલાક ભૂભાગો પર નિઝામ-ઉલ-મુલ્ક, સિરાજઉદ્દૌલા, હૈદરઅલી અને ટીપુ…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૬
પ્રવાસી યુ. ધોળકિયા મુગલ કાળ હવે આપણે મુગલ કાળ વિશે ઇતિહાસ શું કહે છે તે જાણીએ. આ પહેલાં એ યાદ કરી લેવું જરૂરી છે કે…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૫
પ્રવાસી યુ. ધોળકિયા ઈ. સ . ૧૦૦૦ થી ઇ.સ. ૧૮૫૭ નો વિદેશી આક્રમણો અને મુસ્લિમ શાસનોનો કાળખંડ વેબ ગુર્જરીના સુજ્ઞ વાચકોએ અત્યાર સુધી આ શ્રેણીમાં…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૪
પ્રવાસી યુ. ધોળકિયા આપણે અગાઉના બે લેખોમાં ભારતીય મુળના લગભગ ૩૦ વંશોનો રાજકીય ઇતિહાસ જોયો, જેનો સમયગાળો ઈ.સ.૬૦૦ થી ઈ. સ. ૧૨૦૦નો હતો. તેના અનુસંધાને…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૩
પ્રવાસી યુ. ધોળકિયા આપણા પ્રાચીન ઇતિહાસમાં ડોકીયું કરતી આ શ્રેણીના છેલ્લા અંકમાં આપણે એ પ્રાચીન ઇતિહાસના મધ્યકાળના બીજા તબક્કાના ઇ. સ. ૭૫૦થી ૧૦૦૦ના સમયખંડ દરમ્યાન…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૨
પ્રવાસી યુ. ધોળકિયા હવે આપણે ભારતીય ઇતિહાસના ઈ.સ. ૬૦૦થી ૧૨૦૦ વચ્ચેના એવા કાળખંડમાં પ્રવેશીએ છીએ કે જ્યારે આપણા દેશના ભારતીય મૂળના રાજવીઓએ રાજ્ય કર્યું. આમાં…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૧
પ્રવાસી યુ. ધોળકિયા પ્રસ્તુત લેખમાળાના ૧૦મા મણકામાં આપણે કળિયુગનાં બે ચરણોનો ૩,૦૦૦ વર્ષોનો ઇતિહાસ જોયો. આજના મણકામાં ૧,૨૦૦ વર્ષનું સંક્ષિપ્ત દર્શન કરશું. કળિયુગ – ત્રીજું…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૦
પ્રવાસી યુ. ધોળકિયા આપણી લેખમાળાના અંતિમ પડાવ પર આપણે આવી ચૂક્યાં છીએ. અત્યાર સુધી આપણે લગભગ ૯૦,૦૦૦ વર્ષના કાળખંડની દીર્ઘ યાત્રા પુરી કરી છે. હવે…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૯
પ્રવાસી યુ. ધોળકિયા આપણે આપણી લેખમાળાના અગાઉના હપ્તાઓમાં રામાયણકાળનુ મુલ્યાંકન કર્યું હતું. રામ દ્વારા રાવણનો વધ થયો ત્યારે ત્રેતા યુગનો અંત થયો અને દ્વાપર યુગનો…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૮
પ્રવાસી યુ. ધોળકિયા આપણી લેખમાળાના સાત મણકાઓમાં આપણે મહાભારત કાળ પહેલાંના, એટલે કે દ્વાપર યુગના અંત સુધીના, ઇતિહાસની માત્ર ઝાંખી જ મેળવી. સ્થળ સંકોચને કારણે,…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૭
પ્રવાસી યુ. ધોળકિયા આપણી લેખમાળાના અગાઉના મણકાઓમાં આપણે જોયું કે દેવાસુર યુગ અને પંચજન્ય યુગના અસ્તનું કારણ આંતરિક કલહો અને વિનાશક યુદ્ધો હતાં. આવાં પરિબળોથી…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૬
– પ્રવાસી યુ. ધોળકિયા આપણા સાંસ્કૃતિક ઈતિહાસના વારસામાં ડોકીયું કરતી આપણી આ શ્રેણી ‘આપણા સાંસ્કૃતિક ઈતિહાસ્માં ડોકીયું’ના પાંચ લેખાંક પુરા થયા. છેલ્લા લેખાંકમાં આપણે ‘દેવાસુર…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૫
પ્રવાસી યુ. ધોળકિયા આ પહેલાં આપણે દેવાસુર યુગની કેટલીક મહાન વ્યક્તિઓ અને તે સમયની કેટલીક મહત્ત્વની ઘટનાઓનું સંક્ષિપ્તમાં અવલોકન કર્યું. આજના અંકમાં હવે એ જ…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૪
પ્રવાસી યુ. ધોળકિયા ‘આપણે કેટલા પ્રાચીન’ લેખમાળાના અગાઉના લેખાંકમાં દક્ષ પ્રાચેતસ્ ની તેર કન્યાઓનાં કાશ્યપ પરમેષ્ટિ સાથે થયેલાં લગ્નથી થયેલ વંશવૃક્ષનો આપણે પરિચય મેળવ્યો હતો….
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૩
પ્રવાસી યુ. ધોળકિયા ‘આપણે કેટલા પ્રાચીન?’ લેખના પ્રથમ બે લેખાંકમાં આપણે પ્રાચીન ભારતની ઐતિહાસિક પરંપરા પ્રમાણે છ મનુઓ, ૪૫ પ્રજાપતિ, સપ્તર્ષિ અને ૨૭ વ્યાસ દ્વારા…
આપણે કેટલા પ્રાચીન ? – ભાગ ૨
પ્રવાસી યુ. ધોળકિયા ‘આપણે કેટલા પ્રાચીન?’ લેખના પ્રથમ હપ્તાનું સમાપન આપણે મનુ પ્રજાપતિ યુગના ૪૫મા અને અંતિમ પ્રજાપતિ, દક્ષ પ્રાચેતસ્,થી કરેલ. એ યુગમાં થઈ ગયેલ…
આપણે કેટલા પ્રાચીન ? – ૧
પ્રવાસી યુ. ધોળકિયા વર્ષ ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ કચ્છ અને ગુજરાતને ધમરોળી નાખનાર ભૂકંપ પછી ભારતના ધર્મ અને સંસ્કૃતિના વિદેશી પ્રશંસક ફ્રાંસકૉય ગોઈતરે પોતાના સુંદર લેખમાં …
મહાન ભારતીય પરંપરાઓ
પ્રવાસી યુ. ધોળકિયા હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિને પૂર્ણ સ્વરૂપે સમજવી હોય તો તેની છ પરંપરાઓને આપણે જાણવી પડે. આ પરંપરાઓમાં ૧) વૈદિક, ૨) શિવ-શક્તિ-…
એકવીસમી સદીનો ધર્મ
પ્રવાસી યુ. ધોળકિયા વીસમી સદી પશ્ચિમના દેશોની હતી, પણ એકવીસમી સદી ભારતની થશે કેમકે ત્યારે ભારતીય ધર્મ અને અધ્યાત્મ્ય તેના વિજેતાઓને જીતી લેશે. આ ભવિષ્યવાણી…
સમાજ અને વ્યક્તિમાં મૃત્યુની ગરિમા ઘટી ગઈ છે?
– પ્રવાસી ઉ. ધોળકિયા દરેક મનુષ્ય માટે મૃત્યુ નિશ્ચિત જ છે. જે જન્મે છે તેને આખરે તો સમે પાર જવાનું જ છે. જેનેસિસ ૩.૧૯ (Genesis…
વાચક–પ્રતિભાવ