Tag: Nirupam Chhaya
ભરત મુનિ (ભરતાચાર્ય) અને નાટ્ય શાસ્ત્ર – એક પરિચય
શબ્દસંગ નિરુપમ છાયા હમણાં જ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨નાં રોજ પસાર થઈ ગયેલી મહા સુદ પૂનમ –માઘપૂર્ણિમા- એટલે નાટ્ય શાસ્ત્રના પ્રણેતા ભરત મુનિનો જન્મદિન. ભરતમુનિ વિષે…
ભાષા અને સાહિત્ય થકી સંસ્કૃતિને સમૃદ્ધ કરતું માધ્યમ: અનુવાદ [૨}
શબ્દસંગ નિરુપમ છાયા ગુજરાતી સાહિત્યપરિષદના ભુજમાં યોજાયેલા જ્ઞાનસત્રમાં ‘અનુવાદ: એક સાંસ્કૃતિક ઘટના’ વિષય અંગેનાં સત્રમાં ડો. દર્શનાબહેન ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો’ વિષય પર મૂકેલ…
ભાષા અને સાહિત્ય થકી સંસ્કૃતિનું માધ્યમ: અનુવાદ [૧]
શબ્દસંગ નિરુપમ છાયા મનુષ્યએ ભાષાનો પ્રયોગ શરુ કર્યો પછી વિચારોનું આદાનપ્રદાન થવા લાગ્યું, અને આગળ પ્રગતિ કરતાં ભાષાને સુવ્યવસ્થિત રૂપ આપતાં સાહિત્યનો પ્રવેશ થયો અને…
ભક્ત, કવિ અને સાધક: નરસિંહ મહેતા
શબ્દસંગ નિરુપમ છાયા ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન યુગમાં ભક્ત કવિ નરસિંહ મહેતાનું સ્થાન સર્વોપરિ ગણાય છે. મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોષી એ તેમને ‘આદિ કવિ’ કહ્યા છે,…
ગુજરાતી વાર્તાનો વળાંક: જયંત ખત્રી
શબ્દસંગ નિરુપમ છાયા ઈ. સ. ૧૯૧૮માં મલયાનિલની ‘ગોવાલણી’થી ગુજરાતી ટૂંકી વાર્તાનાં મંડાણ થયાં.વાર્તાસર્જનનો આ તબક્કો સ્વાભાવિક રીતે જ પરંપરાગત રહ્યો છે. વિવિધ તબક્કામાંથી પસાર થતી…
વિશાળતા સાથે જોડે છે ઘર
શબ્દસંગ નિરુપમ છાયા સાહિત્યમાં ગદ્યનાં વિવિધ રૂપોમાં એક નિબંધનું સ્વરુપ પણ વિકસ્યું છે. અન્ય સાહિત્ય પ્રકારોની જેમ આ પ્રકાર પણ પશ્ચિમથી આવેલો છે એવું વિદ્વાનો…
ચાલો, ગાંધીને શોધીએ…
શબ્દસંગ નિરુપમ છાયા ફરી એક વખત ગાંધી જયંતિ આવી અને ગઈ…એમ તો ગાંધી ૧૫૦ની ઘટના પણ આવી અને પસાર થઈ ગઈ, થોડાં બુદબુદો ઉઠ્યાં અને…
શબ્દ અને દૃષ્ટિસૌંદર્યનાં પ્રતિબિંબનો અનોખો સમન્વય: ‘બનારસ ડાયરી’
શબ્દસંગ નિરુપમ છાયા સત્વ તત્વ અને અર્થભરી કલાત્મક છબિઓના પ્રયોગશીલ સર્જક શ્રી વિવેક દેસાઈથી ભાવકો પરિચિત જ હોય. એમના પિતા જીતેન્દ્ર દેસાઈ અને નવજીવન પ્રકાશન…
આપણે સ્વતંત્ર થયા ! (?)
શબ્દસંગ નિરુપમ છાયા ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ની મધરાત્રે જાણે કે દેદીપ્યમાન સૂર્ય ઊગ્યો. અનેક કંઠ ગૂંજી રહ્યા: સ્વતંત્ર દેશ હો ગયા પ્રભુત્વમય દિશા મહીં, …
શબ્દસંગ – પાંજો-પિંઢ જો… ‘રણ’: દીર્ઘ નવલિકા
નિરુપમ છાયા ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત સર્જક કચ્છના જ, શ્રી વીનેશભાઈ અંતાણી, પ્રદેશના અન્ય સર્જકોની જેમ જ, પોતાની કૃતિઓમાં કચ્છની પ્રાદેશિક વિશિષ્ટતાઓ પ્રગટ કરતા રહ્યા છે. પણ …
શબ્દસંગ : કચ્છી લોકસાહિત્યનું એક સૌન્દર્ય: ‘પિરૂલી’
નિરુપમ છાયા ‘એક ગુફામાં બત્રીસ બાવા’… નવરાશના સમયમાં બાળકો ભેળાં થયા હોય અને બુદ્ધિગમ્ય રમતો પણ ચાલે ત્યારે આવા કોયડા, ઉખાણાં પૂછવાનું શરુ થાય એ…
શબ્દસંગ : ઘટના પૌરાણિક, દર્શન વર્તમાનનું
નિરુપમ છાયા તારું એ પગલું –રાજુલ ભાનુશાલી ગાંધારી.. બેના.. જો તે આંખે પટ્ટી ન બાંધી હોત તો શું તું પતિવ્રતા ન કહેવાત? આ સતી બનવાના…
શબ્દસંગ : ઉદ્યોગ દ્વારા સેવા અને ઉદ્યમપથના પ્રવર્તક – ‘કાકા’
નિરુપમ છાયા સાત્વિક શબ્દસંગ સાર્થક જીવન ચીંધે. પણ એવા શબ્દસંગનો રંગ બરોબર ચઢી જાય અને આચરણમાં દેખાય તો જીવન સફળ જ નહીં, અન્ય માટે પણ…
શબ્દસંગ : અનહદ પક્ષીપ્રેમી: કવિ ‘તેજ’
નિરુપમ છાયા કચ્છી કાવ્યસાહિત્યની શોભા કવિ ‘તેજ’ નો આપણે પરિચય મેળવ્યો એ જ અરસામાં એમણે ચિર વિદાય લીધી. કવિતા સાથે પ્રકૃતિને પ્રાણમાં સમાવીને જીવતા આ…
શબ્દસંગ : પ્રકૃતિને ખોળે વિલસે છે ‘તેજ’
નિરુપમ છાયા ગયાં સોપાનથી આપણે કચ્છી ભાષાના સરળ સહજ કવિ તેજપાલ ધારસી ‘તેજ’ની કાવ્યપ્રતિભાનો પરિચય મેળવી રહ્યા છીએ. ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિઓ સાથે સ્થાન…
શબ્દસંગ : કચ્છીસાહિત્યમાં ઝળહળતી ‘તેજ’રેખાઓ
નિરુપમ છાયા સરધ પૂનમજી રાતજો , શરદ પૂનમની રાતે , મૂં પિરોયોતે; હું પરોવવા બેઠો સુઈમેં ડોરો સોયમાં દોરો , ને; ને ; પિરુલાજી વ્યો…
શબ્દસંગ – કેળવણી : માતાપિતાનો પણ ધર્મ
નિરુપમ છાયા ડૉ રૂપલ માંકડ સંપાદિત કેળવણી વિષયક કાવ્યોના પુસ્તક “ક કવિતાથી કેળવણી” માંના કાવ્યોને કેળવણીનાં મહત્વનાં અંગોમાં વિભાજીત કરીને એનો આસ્વાદ લઈ રહ્યા છીએ….
શબ્દસંગ – કેળવણી: બાળમાનસના વિવિધ રંગો
નિરુપમ છાયા કેળવણી વિષે ચિંતન થાય છે તેમ એના અંગેની સંવેદનાત્મક અભિવ્યક્તિ કાવ્ય દ્વારા વધારે પ્રભાવક રીતે વ્યક્ત થઈ શકે છે. ગુજરાતી ભાષામાં પણ શિક્ષણને…
શબ્દસંગ : કેળવણીની ભાવનાત્મક અભિવ્યક્તિ
નિરુપમ છાયા અક્ષરની ઓળખાણથી બાળકની કેળવણીનો પ્રારંભ થાય છે ત્યારે પ્રથમ આવે છે ‘ક’. કમળ અને કલમ સાથે જોડીને એ ક શીખે છે.પણ વધુ વિચાર…
શબ્દસંગ : કચ્છ ભૂકંપ પુનર્વસન-વ્યવસ્થાપન:વિસ્તરી રહી મહેક
નિરુપમ છાયા ૨૬મી જાન્યુ. આવે અને મનહૃદયમાં કંપન પ્રસરી રહે. આ કંપન સાહિત્યનો વિષય પણ બને. પણ ક્યારેક એ કંપનો વચ્ચે વિધેયાત્મક કાર્યોની શીતળ લહર…
શબ્દસંગ : સંવેદનાત્મક સમાજદર્શન-પુરુષાર્થની કથા
(પગમેં ભમરી –પાંચમું ચરણ ) નિરુપમ છાયા સર્જનાત્મક સાહિત્યકૃતિઓના અનેક પ્રકાર છે. કેટલુંક સાહિત્ય પ્રભાવી હોવા છતાં સર્જનાત્મકતાની કસોટીની એરણે એ ખરું ન ઊતરે…
શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંત:યાત્રા (૨)
નિરુપમ છાયા આત્મકથા સાહિત્યકૃતિ ગણાય પણ સર્જનાત્મક સાહિત્ય ન ગણાય એ મતની સામે જાણીતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર એવું કહે કહે છે કે અન્ય કોઈપણ…
શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંતરંગ યાત્રા (૧)
નિરુપમ છાયા સાહિત્ય વિવિધ કૃતિઓ થકી પ્રગટ થાય છે. આ કૃતિઓ-સાહિત્ય સ્વરૂપો-માં નવલકથા, એકાંકી, કાવ્ય,નવલિકા, નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. આવું જ એક સાહિત્ય સ્વરૂપ…
શબ્દસંગ : અભિનવ કલ્પનસભર નવલકથા – ઉદયાસ્ત: દ્વારકા – સોમનાથ
નિરુપમ છાયા સોમનાથ ! આ નામ સાથે જ દૃષ્ટિ સમક્ષ એક ભવ્ય ચિત્ર ખડું થઇ જાય છે. ભારતના છેક પશ્ચિમ છેડે આવેલું, સીધું ઉત્તર…
શબ્દસંગ : ભક્ત કવયિત્રી રતનબાઈનાં કચ્છી પદોનું અનુસર્જન
નિરુપમ છાયા માનવ માનવ વચ્ચેનો વ્યવહાર ભાષાને કારણે સ્પષ્ટ અને સરળ બનવાને કારણે મનુષ્યની ઝડપી પ્રગતિ થઇ સાથે સાથે સુવ્યવસ્થિત જીવનને પરિણામે માનવસંસ્કૃતિ તરીકે ઓળખાતી…
વાચક–પ્રતિભાવ