Tag: Diwan Shakerram Dalpatram
ઘાશીરામ કોટવાલ : વાત ૨૮.
દિવાન શાકેરરામ દલપતરામ કો૦— અરે મુનશીજી, તમે ભૂતની તથા પ્રેતની ખરેખરી ખબર કીધી; પણ અમારા કેટલાક મંત્રી લોક હાથમાં કપુર સળગાવીને લે છે ને કેટલાક…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૭.
દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— અરે મુનશી સાહેબ, તમે મ્હોટા મહાભારતી દેખાઓ છો. તમારી પાસે ઘણો જ સંગ્રહ છે, તેમાંથી કાંઈ ચમત્કારિક વાત તો કહો. મુ૦—…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૬.
દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— (સેંટપાલના દેવળનો નકશો હાથમાં લઇને બોલ્યો) ખરી વાત છે; પણ આ મ્હોટી ઇમારત શાની છે ? મુ૦— ગ્રેટ બ્રીટન કરીને ઇંહાંથી ઈશાન…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૫.
દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— (બીજું એક ચિત્ર હાથમાં લઇને બોલ્યો) આ દીપમાળ જેવું જણાય છે. મુ૦— દીપમાળ નથી. એને “પાંપીનો સ્તંભ“ કહે છે. તે મિશ્રદેશમાં…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૪.
દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— આ બીજા ત્રણ નકશા શાના છે ? મુ૦— વિજાપુરની સલતનતની જુમામસીદ તથા તેના ગોળ ઘુમટની મોટી ઇમારતનો, તથા મલીકમૈદાન ઉર્ફે મહાકાળી નામની…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૩.
દિવાન શાકેરરામ દલપતરામ ગુ૦— મુનશીએ લાવેલા નકશામાંથી અમેરિકાખંડમાંના બ્રેઝિલ દેશનો નકશો હતો. તે જોઈને આ નકશામાં લોકો શું કરે છે, એવું ઘાશીરામે પૂછવાથી બોલવું જારી…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૨.
દિવાન શાકેરરામ દલપતરામ બીજે ત્રીજે દિવસે મહમદઅલી મુનશી પાછા કોટવાલને ઘેર આવ્યા. તે વખત કોટવાલની પાસે મહીપત જોશી બેઠા હતા. તેની રુબરુ મુનશીના ચિત્રમાંથી એક…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૧.
દિવાન શાકેરરામ દલપતરામ ચાર પાંચ દિવસ પછી ગુલામઅલી મુનશી કેટલાક નકસા લઇને ઘાશીરામ પાસે આવ્યા ને તેને દેખાડવા લાગ્યા. તે વખત ત્યાં ઘણા લોકો બેઠા…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૦.
દિવાન શાકેરરામ દલપતરામ જે દિવસે રાજાપુરની ગંગા વિષે બોલવું થયું, તેને બીજે દિવસે ગુલામઅલી મુનશી, ઘાશીરામને ઘેર ફરી આવ્યા. ત્યાં શેષાચાર્ય નામના શાસ્ત્રી બેઠા હતા,…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૯.
દિવાન શાકેરરામ દલપતરામ રત્નાગિરી પાસે દરીઆ કિનારા ઉપર રાજાપુર નામનું બંદર છે. ત્યાં ભાગીરથી પ્રગટ થઈ, એવા પુના શહેરના કેટલાક લોકો ઉપર કાગળ આવ્યાથી ઘણાક…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૮.
દિવાન શાકેરરામ દલપતરામ કારતક વદ ૧૦ ને દિવસે સાંજની વખતે કોટવાલ સાહેબ બહાર ફરવા સારુ નિકળ્યા હતા. તે વખતે શહેરમાં જગે જગે લોકોની ગીરદી થયેલી…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૭.
દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસે ઘાશીરામ પર્વતી તરફથી સમીસાંઝની વખતે આવતો હતો. ત્યાં તળાવ, ઉપર ઘણા લોકો એકઠા થઈને આસમાન તરફ જોતા નજરે પડ્યા. તે…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૬.
દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— ફુરસદની વખતે યશેશ્વર નામના શાસ્ત્રી સાથે વેદ વિષેની વાતે કરતો બેઠો હતો. એટલામાં તેને મળવા સારુ પેદ્રુ કરીને એક પાદરી તથા…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૫.
દિવાન શાકેરરામ દલપતરામ શ્રીમંતના હાથીખાનામાં એક હાથી હતો. તેનું નામ યુદ્ધમલ્લ હતું. તેને ઘણું શિખવીને તૈયાર કર્યો હતો. તે જોવા સારુ ઘાશીરામની સાથે બે ઈંગ્રેજ,…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૪.
દિવાન શાકેરરામ દલપતરામ એક હૈદરાબાદનો રહેનાર સમશેરખાન મુસલમાન, ઘાશીરામને નિજામના વૈભવ વિષેની વાત કહેતો હતો. તેના જનાનખાનામાંની પાંચસો ઉપરાંત ઘણી જાતની ઓરતોની તેણે તારીફ કરી….
ઘાશીરામ કોટવાલ : વાત ૧૩.
દિવાન શાકેરરામ દલપતરામ પક્ષીને પાંજરામાં રાખીને પાળવાનો તથા તેને બોલતાં શિખવવાનો ઘાશીરામને ઘણો શોક હતો. કોઈ પરદેશી માણસ આવે ત્યારે તેની આગળ પોતાના હીરામણ પક્ષીના…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૨.
દિવાન શાકેરરામ દલપતરામ દશેરાને દિવસે ઘાશીરામ પોતાના માળ ઉપર બેસીને ત્યાંથી બારણા આગળ બાજીગરની રમત થતી હતી તે જોતો હતો. તે બાજીગરે હસ્તક્રિયા તથા બીજાને…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૧.
દિવાન શાકેરરામ દલપતરામ એક વોહોરો મણિયારની ચીજો તથા કેટલીક ચોપડીઓ વગેરે સામાન એક ટોપલામાં ભરી વેચવા સારુ ફરતો હતો. તેને કોટવાલે ચાવડી ઉપર જતાં રસ્તામાં…
ઘાશીરામ કોટવાલ : વાત ૧૦.
દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામને એક મુસાફરે આગ્રા શહેર શી રીતે વસ્યું તે તથા તેની હકીકત કહી. તેણે કહ્યું કે દિલ્લીના પાદશાહ અકબરને થયલા સઘળા છોકરા…
ઘાશીરામ કોટવાલ : વાત ૯.
દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામને કીમિયાનો છંદ ઘણો હતો, તેથી કરીને કોઇ પણ કીમિયાગર અથવા રસાયન શાસ્ત્ર જાણનાર વૈદ અથવા ઓલીઆની બાતમી માલુમ પડતી તો તેની…
ઘાશીરામ કોટવાલ : વાત ૮.
દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામની મા વૃદ્ધ થઇને મરી ગઈ. તેને ધારા પ્રમાણે દહન દીધા પછી, ઘાશીરામે પોતાના દેશનો એક પંડિત બોલાવી, તેની પાસે ગરુડ પુરાણ…
ઘાશીરામ કોટવાલ : વાત ૭.
દિવાન શાકેરરામ દલપતરામ શ્રાવણ મહીનામાં બેલબાગમાં જનમાષ્ટમીને દિવસે મોટો ઉત્સવ થાય છે. તે રાત્રે વેશ નિકળે છે. તેનો બંદોબસ્ત રાખવાનું નાના ફર્દનિવીશે ઘાશીરામને કહ્યું હતું….
ઘાશીરામ કોટવાલ : વાત ૬.
દિવાન શાકેરરામ દલપતરામ પુના શેહેરમાં નાના ફડનવીશનો કાલાવાવરમાં બનાવેલો બાગ જે હજી કાયમ છે; તેમાં નાના પ્રકારનાં ફુલ ઝાડ રોપેલાં હતાં. તે બાગ જોવા સારુ…
ઘાશીરામ કોટવાલ : વાત ૫.
દિવાન શાકેરરામ દલપતરામ ઘાશીરામને લલિતાગૌરી નામે એક સુંદર કન્યા હતી. તેની સાદી કાનપુરના એક જમીનદારના છોકરા ભાનુપ્રસાદ સાથે કરી હતી. તે છોકરી સોળ વર્ષની થયા…
ઘાશીરામ કોટવાલ : વાત ૪.
દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસ ઘાશીરામ રાત્રે વાળુ કર્યા પછી પોતાના ઘરમાં કેટલીક વાર સુધી બેસી પાન તમાકુ ખાતા હતા. તે વખતે ખુશામતીઆ લોકો તેની…
વાચક–પ્રતિભાવ