Tag: Chandubhai Maheriya
નિસબત : ક્ષય રોગનો ક્ષય થાય તે પહેલાં….
ચંદુ મહેરિયા એક જમાનાનો રાજરોગ ગણાતો ક્ષય કે ટી.બી સરકારી દાવા મુજબ હવે ભારતમાંથી ઉચાળા ભરી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ૨૦૩૦ સુધીમાં દુનિયાને ટી.બી.મુક્ત…
નિસબત : ગરીબડી ગાયનું કામધેનુકરણ કોના લાભ માટે ?
ચંદુ મહેરિયા ગવર્નર વજુભાઈ વાળાએ “કર્ણાટક પશુવધ અટકાવ અને સંરક્ષણ વિધેયક,૨૦૨૦” ને મંજૂરી આપતાં ગોહત્યા પ્રતિબંધનો કાયદો ઘડનારા રાજ્યોમાં એક વધુનો ઉમેરો થયો છે. કર્ણાટક…
નિસબત : બેજુબાનોની જુબાન: જાહેરહિતની અરજી
ચંદુ મહેરિયા ભારતીય ન્યાયતંત્રનું એક મહત્વનું અને અનોખું અંગ પી આઈ એલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન) કે જાહેરહિતની અરજીઓ છે. આ એક એવું કાયદાકીય અને ન્યાયિક…
નિસબત : પક્ષપલટાવિરોધી કાયદાની મહત્તા અને મર્યાદા
ચંદુ મહેરિયા ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. પરંતુ ત્રણ જ વરસોમાં કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો તેમની પક્ષીય વફાદારી બદલી, ભારતીય…
નિસબત : હાથથી મળસફાઈ કરનારા વધે છે, પુનર્વસનનું બજેટ ઘટે છે !
ચંદુ મહેરિયા સંસદ અને રાજ્યોના વિધાનગ્રુહોના અંદાજપત્ર સત્રો ચાલી રહ્યા છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બજેટનો માહોલ છે. શહેરી મધ્યમવર્ગને આવકવેરાની મુક્તિમર્યાદા કે શું શું…
નિસબત : ‘અટક’ ઓળખ મટી જ્ઞાતિગુમાન બને છે.
ચંદુ મહેરિયા દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાંના એક, જાપાનની સરકારે તાજેતરમાં સવાસો વરસ જૂના, લગ્ન પછી દંપતીને એક સમાન અટક અપનાવવાના કાયદામાંથી, મુક્તિ આપવાનો નિર્ણય…
નિસબત : મહિલાઓના ઘરકામની કિંમત અંકાશે
ચંદુ મહેરિયા ભારતમાં મહિલાઓ વહેલી સવારથી મોડી રાત સુધી આખા ઘરના કામનો ઢસરડો કરતી હોય છે. ઘરની સફાઈ, રસોઈ, કપડાં, વાસણ, પતિ-બાળકો અને સાસરિયાની સેવા…
નિસબત : શું આપણે ભ્રષ્ટ પ્રજા છીએ ?
ચંદુ મહેરિયા અમદાવાદના રેલવે સ્ટેશન પર આરસની તકતીમાં કોતરીને, ગાંધીજીની ૨૮મી ઓકટોબર, ૧૯૪૭ની, “બિના ટિકિટ કી મુસાફરી”ની શીખ મુકવામાં આવી છે. તેમાં લખ્યું છે, “…
નિસબત : ભણતરનો ભાર અને ભાર વિનાનું ભણતર
ચંદુ મહેરિયા ૨૦૨૦નું ઈસુ વરસ કોરોના મહામારીને લીધે ભારે પીડાદાયક રહ્યું.કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા અને લાખોના મોત થયા. અનેક દેશોના અર્થતંત્રોને મોટી અસર થઈ….
નિસબત – રાજ્યપાલ : બંધારણીય વડા કે વફાદાર સુબેદાર ?
ચંદુ મહેરિયા થોડા દિવસો પહેલાં પુડુચેરીના કોંગ્રેસી મુખ્યમંત્રી વી.નારણસામીએ રાજ્યના ઉપરાજ્યપાલ કિરણ બેદીને હઠાવવાની માંગ સાથે ચાર દિવસનું ધરણાં-આંદોલન કર્યું હતું. અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ…
વાચક–પ્રતિભાવ