Tag: સમાજ દર્શનનો વિવેક
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક અન્ય ઇલાજો
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર લેખકે બતાવેલા સમાજને સ્વસ્થ બનાવવા માટેના કેટલાક ઇલાજોના ક્રમમાં આપણે રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તન સ્વરૂપે ઇલાજોની વાત આ પ્રકરણમાં કરીશું….
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક ઉપાયો અને તેમના લેખાજોખા
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર જ્યારે જ્યારે સમાજમાં બીમારીનાં લક્ષણો દેખાયા છે ત્યારે તેને માટેના ઇલાજો શોધવાના પ્રયાસો થયા જ છે. આ પ્રયાસો રાજ્યક્રાંતિ, સમાજવાદ,…
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક પૂર્વસૂરીઓનાં તારણો
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર એરિક ફ્રોમ સ્પષ્ટતા કરે છે કે મૂડીવાદના (કુ)લક્ષણો બતાવનાર પોતે કાંઈ આદ્ય પુરુષ નથી, પરંતુ તેમણે કરેલી નવી વાત તે…
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: સમજશક્તિ. નૈતિકતા લોકશાહી, કામ અને સુખ
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર ગયા પ્રકરણમાં આપણાં સામાજિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર દર્શાવતાં વીસમી સદીના કેટલાક લક્ષણો વિશે વાત કરી. હવે આપણી સમજશક્તિ, નૈતિકતા…
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: વીસમી સદીનો મૂડીવાદ 1
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર માનવીના માનસિક સ્વાસ્થ્ય પર મૂડીવાદી સમાજની અસર તપાસવા સત્તર-અઢારમી સદીના મૂડીવાદ ઉપરાંત 19મી સદીના મૂડીવાદનાં લક્ષણો આપણે અગાઉના પ્રકરણમાં જાણ્યાં….
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: મૂડીવાદી સમાજમાં માનવી
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે મનુષ્યની માનવીય જરૂરિયાત જેવી કે મિલનસારતા, બંધુતા, સર્જનશીલતા, સ્વતંત્રતા અને વિવેકબુદ્ધિ વગેરે સંતોષવા માટે અનુકૂળ…
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: સ્વસ્થ સમાજ માટે માનવની મૂળભૂત જરૂરિયાતો
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર અગાઉનાં પ્રકરણમાં આપણે સમાજમાં પ્રસરતી જતી સામૂહિક માનસિક બીમારીનાં લક્ષણો જોઈ ગયા. એરિક ફોર્મના પુરોગામી ફ્રોઈડે આ વાત તેમનાં પુસ્તક…
શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: સમાજમાં પ્રસરતી સામુહિક માનસિક અસ્વસ્થતાનાં લક્ષણો
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર કહેવાય છે કે ગાંડાનાં ગામ ના હોય. પરંતુ એરિક ફ્રોમ (ઇ સ ૧૯૦૦થી ૧૯૮૦)નામના ચિંતકે તેમનાં ‘sane society’ નામના એક…
બ્રિટિશ ભારતમાં શીતળાનું રસીકરણ: પડકારોની કથા
સમાજ દર્શનનો વિવેક કિશોરચંદ્ર ઠાકર આપણે ત્યાં કોવિદ 19ની રસી લેવા માટે આજે ભલે લાઇનો લાગતી હોય પરંતુ શરૂઆતમાં સત્તાવળા માટે રસીકરણનું કામ સરળ ન…
સમાજ દર્શનનો વિવેક : સુએઝની નહેરનો વિશ્વકર્મા
કિશોરચંદ્ર ઠાકર ગયા માર્ચ મહિનામાં સમાચારોમાં સુએઝની નહેર ચમકી હતી. એક મોટું માલવાહક વહાણ આ નહેરમાં ફસાઈ ગયું હતું અને એક અઠવાડિયાના સઘન પ્રયાસોને અંતે…
સમાજ દર્શનનો વિવેક : પ્રસાર માધ્યમોથી દોરવાયેલા આપણે
કિશોરચંદ્ર ઠાકર લગભગ 6000 વર્ષ પહેલા માણસે લેખનકળા શોધી. આ શોધથી તેને લખવાવાંચવાની એવી પ્રત્યાયનની કે પ્રસારની એક નવી રીત સાંપડી. આમ છતાં સંદેશા પ્રસારણની…
સમાજ દર્શનનો વિવેક :: ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન: નેહરુની દૃષ્ટિએ
કિશોરચંદ્ર ઠાકર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુની નાસ્તિક કે હિંદુ વિરોધી છાપ ઉપસાવવામાં તેમના વિરોધીઓનો જેટલો ફાળો છે એટલો જ જેમણે નેહરુના વિચારો પૂરેપુરા…
સમાજ દર્શનનો વિવેક : સૂફીસંત સતારબાપુ
કિશોરચંદ્ર ઠાકર મધ્યયુગની સંતપરંપરાનો પ્રવાહ ભલે ક્યારેક ક્ષીણ થતો ચાલ્યો હોય અથવા ક્યારેક તેનું સ્વરૂપ બદલાયું હોય, પરંતુ આજ સુધી તે અવિરત ચાલ્યો છે. કેટલાક…
સમાજ દર્શનનો વિવેક : નાથજીના ચિંતનમાં રેશનાલિઝમ
કિશોરચંદ્ર ઠાકર મેં મારા એક લેખમાં ચમત્કાર અને અંધશ્રદ્ધાના વિરોધ બાબતે સ્વામી આનંદને ટાંક્યાં હતા. સ્વામીની વાત એટલી બધી તર્કબદ્ધ હતી કે- કોઈ સાધુ આવી(…
સમાજ દર્શનનો વિવેક : એક અમર ત્રિપુટી
કિશોરચંદ્ર ઠાકર હાલ પ્રવર્તતી કોવિદ 19ની મહામારીથી આપણે ભલે ત્રસ્ત હોઈએ, તો પણ છેલ્લી એક સદીથી અને ખાસ કરીને છેલ્લા 50 વર્ષથી આરોગ્ય તથા દીર્ઘાયુષ્ય…
વાચક–પ્રતિભાવ