Tag: સત્યજિત રાયની સૃષ્ટિ
સત્યજિત રાયની સૃષ્ટિ – ઉપસંહાર
ભગવાન થાવરાણી ગત વર્ષે સત્યજિત રાયની આખરી ફિલ્મ આગંતુક જોયા પછી એ ફિલ્મ વિષેની એક નાનકડી નોંધ લખીને વેબગુર્જરીના મિત્રો અશોક વૈષ્ણવ અને દીપક ધોળકિયાને…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૫ – પથેર પાંચાલી
ભગવાન થાવરાણી સત્યજિત રાયની પહેલી ફિલ્મ પથેર પાંચાલી ૧૯૫૫માં રજૂ થઈ ત્યારે મારી ઉંમર ત્રણ વર્ષની હતી. આઠેક વર્ષની વયે ફિલ્મો જોવાનું શરુ કર્યા બાદ…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૪ – અશાનિ સંકેત
ભગવાન થાવરાણી સત્યજિત રાયની ૧૯મી ફિલ્મ અશાનિ સંકેત (૧૯૭૩) નું અંગ્રેજી નામ છે DISTANT THUNDER પરંતુ એનું શબ્દશ: ભાષાંતર થાય તોફાનની એંધાણી. ફિલ્મના કથાવસ્તૂમાં જે…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૩ – નાયક
ભગવાન થાવરાણી ફિલ્મ ચારૂલતા વાળા આઠમા મણકામાં આપણે સત્યજિત રાયની ફિલ્મ-સર્જક તરીકેની મહાનતા સંદર્ભે એમના માટે AUTEUR શબ્દ-પ્રયોગ કરેલો. AUTHOR ઉપરથી ઉતરી આવેલા અને વિશેષ…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૨ ‘કાંચનજંઘા’
ભગવાન થાવરાણી સારી કવિતાના પઠનના કેટલાક વણલખ્યા નિયમો છે. પ્રથમ પઠનમાં બહુધા કવિતા વાંચી જવાની હોય છે, સ્થૂળ રીતે. બીજી વાર વાંચીએ ત્યારે આપોઆપ એ…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૧: ‘દેવી’
ભગવાન થાવરાણી સત્યજિત રાય કહેતા ‘ કોઈ પણ ફિલ્મ એના સર્જક માટે કોઈ તૈયાર વાસ્તવિકતા નથી, જે એ સીધો પરદા ઉપર ઉતારી શકે. માત્ર કાચી…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૦ : ગણશત્રુ
ભગવાન થાવરાણી લેખમાળા શરુ કરી ત્યારે, સત્યજિત રાયની કુલ ૨૯ ફીચર ફિલ્મોમાંથી પંદર વિષે લખવું એ નક્કી હતું. એ પણ નક્કી કરેલું કે એમની અંતિમ…
સત્યજિત રાયની સૃષ્ટિ: ૯ – અરણ્યેર દિન રાત્રિ
ભગવાન થાવરાણી આપણે છેલ્લે ચર્ચી એ ૧૯૬૪ની સત્યજિત રાયની મહાન ફિલ્મ ચારૂલતા અને આજની ફિલ્મ ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ (૧૯૬૯) વચ્ચે અડધા દશકનો ગાળો….
સત્યજિત રાયની સૃષ્ટિ – ૮ ચારૂલતા
ભગવાન થાવરાણી સત્યજિત રાય કક્ષાના સંપૂર્ણ સર્જક ( AUTEUR ) ની ફિલ્મોનું ઘનિષ્ઠ અધ્યયન કરતા હોઈએ ત્યારે એક સમસ્યા એ નડે કે એમની કોઈ એક…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૭ : મહાનગર
ભગવાન થાવરાણી સત્યજિત રાયની એક ફિલ્મકાર તરીકેની મહાનતાના કેટલાક કારણોમાંનુ એક છે એમની ફિલ્મોનું વિષય-વૈવિધ્ય ! ૩૭ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં ૨૯ ફીચર ફિલ્મો અને સાત…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૬ : જલસા ઘર
ભગવાન થાવરાણી ડેરેક માલ્કમ એક બ્રિટિશ ફિલ્મ પત્રકાર છે. વિશ્વ સમુદાયમાં આ ક્ષેત્રનું એક આદરપાત્ર નામ. એમણે એકવાર કહ્યું હતું કે વિશ્વની સર્વકાલીન શ્રેષ્ઠ સો…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૫: શતરંજ કે ખિલાડી
ભગવાન થાવરાણી આપણે છેલ્લે ચર્ચી એ જન – અરણ્ય પછી તુર્ત જ આવી એમની પહેલી અને એક રીતે એકમાત્ર હિંદી ફીચર ફિલ્મ શતરંજ કે ખિલાડી….
સત્યજિત રાયની સૃષ્ટિ – ૪: જન – અરણ્ય
ભગવાન થાવરાણી સીમાબદ્ધ પછી બરાબર પાંચ વર્ષે આવી કલકત્તા ટ્રાઈલોજીની અંતિમ ફિલ્મ યાને જન – અરણ્ય. એ દરમિયાન અન્ય એક મહાન બંગાળી સર્જક મૃણાલ સેન…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૩ – સીમાબદ્ધ
ભગવાન થાવરાણી કલકત્તા ટ્રાઈલોજીની ફિલ્મોમાં પ્રતિદ્વંદી પછીના જ વર્ષે આવી સીમાબદ્ધ. મણિશંકર મુખર્જી ઉર્ફે શંકરની એ જ નામની નવલકથા પર આધારિત. અગાઉની ફિલ્મની જેમ અહીં…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૨ પ્રતિદ્વંદી
– ભગવાન થાવરાણી આગંતુક – સત્યજિત રાયની અંતિમ ફિલ્મની વાત વિગતે કર્યા પછી ઇતિહાસમાં બાવીસ વર્ષ પાછળ જઈએ. એ પીછેહઠમાં રાયની શાખા પ્રશાખા, ગણશત્રુ, ઘરે…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૧ – આગંતુક
– ભગવાન થાવરાણી સત્યજીત રેની સૃષ્ટિમાં પ્રવેશ તો વર્ષો પહેલાં કરી ચૂક્યો હતો, દાયકાઓ પહેલાં દુરદર્શન પર એમની પથેર પાંચાલી જોઇ ત્યારે. પછી એ ફિલ્મ…
સત્યજિત રાયની સૃષ્ટિ : આ મુ ખ
ભગવાન થાવરાણી બધી જ કળાઓમાં ફિલ્મોનું એક અનોખું સ્થાન છે. કંઈ કેટલીય કળાઓનો સમન્વય છે આ એક વિધામાં. અન્ય કળાઓની જેમ એ પણ સંપ્રેષણનું માધ્યમ…
વાચક–પ્રતિભાવ