Tag: વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : ૨૮ એપ્રિલ- આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ કે વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક?
જગદીશ પટેલ ૧૯૮૫ના ૨૮ એપ્રિલના દિવસે કેનેડીયન પબ્લીક સર્વીસ યુનીયને કામને કારણે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા કામદારોને અંજલી આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો. વિશ્વભરમાં કામદારોના આરોગ્ય અને…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કામદાર રાજય વીમા કાયદો (ઇ.એસ.આઇ) અને ગુજરાત
કારાવી નિગમના વર્ષ ૨૦૧૭—૧૮ના અહેવાલને આધારે જગદીશ પટેલ ગુજરાતના કેટલા જીલ્લા આ કાયદા હેઠળ? આ અહેવાલ મુજબ ગુજરાતના ૩ જીલ્લા આખા આવરી લેવાયા છે, ૧૯…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: કામદાર રાજ્ય વીમા નિગમનો ૨૦૧૭—૧૮નો વાર્ષિક અહેવાલ શું કહે છે?
જગદીશ પટેલ કામદાર રાજ્ય વીમા કાયદો એટલે કે ઇ.એસ.આઇ.કાયદો કામદારોની સામાજિક સુરક્ષા માટે ખાસ બનાવેલો કાયદો છે. જે કારખાનામાં ૧૦ કે તેથી વધુ કામદારો કામ…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: ગુજરાત રાજયના કારખાનાઓમાં સલામતી અને આરોગ્ય : ૨૦૧૮ અને ૨૦૧૯ના અહેવાલો – ભાગ ૨ : અકસ્માતો
જગદીશ પટેલ ગુજરાત રાજયના મજૂર મંત્રાલય હેઠળના ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (ડીશ) વિભાગ દ્વારા કેન્દ્રીય મજૂર મંત્રાલય હેઠળના ડાયેરેકટર જનરલ, ફેકટરી એડવાઇસ એન્ડ લેબર…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : ગુજરાતના કારખાનાઓમાં સલામતી અને આરોગ્ય – ૨૦૧૮ અને ૨૦૧૯ના અહેવાલો
જગદીશ પટેલ ગુજરાતના કારખાનાઓમાં ફેકટરી એકટના સારા પાલનને કારણે અકસ્માતો પર નિયંત્રણ આવે, કામદારોના સલામતી અને આરોગ્યનું રક્ષણ થાય અને આગ, ધડાકા ન થાય તે…
વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળ સ્થિતિ સંહિતા, ૨૦૨૦ – વિવેચનાત્મક પરિચય
જગદીશ પટેલ વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળ સ્થિતિ સંહિતા, ૨૦૨૦ સંસદના સત્રના ૨૩/૦૯/૨૦ ના રોજ, છેલ્લા દિવસે કોઇ ચર્ચા વગર, વિરોધ પક્ષની ગેરહાજરીમાં પસાર થયો…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કરોશી
જગદીશ પટેલ જાપાન,કોરીઆ, તાઇવાન અને હોંગકોંગમાં વધુ પડતા કામને કારણે કામદારોના આરોગ્ય – શારીરીક અને માનસિક – પર થતી અસરો “કરોશી” તરીકે ઓળખાય છે. આ…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા
કારીગરોના આંગળા કાપી નાખતો આધુનિક ‘અંગુલીમાલ’ અને અંગુલીમાલને તેમ કરતાં અટકાવવાના પ્રયાસ કરતો (સં)દીપ જગદીશ પટેલ “તમારી કાર પર તુટેલા આંગળાની નિશાની દેખાય છે?” મથાળા હેઠળ સુપ્રિયા શર્માનો લેખ ૨૦૧૪માં અંગ્રેજી “સ્ક્રોલ”માં પ્રગટ થયો. તેને આધારે અમે…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : મીનામાતા
જગદીશ પટેલ પર્યાવરણ અને કામને કારણે થતા રોગના ભોગ બનેલા દર્દીઓને રુબરુ મળીને તેમની વ્યથાકથા સાંભળવાની તક દક્ષિણ કોરીઆની રાજધાની સીઓલ ખાતે તા.૨૮,૨૯,૩૦,૩૧ ઓકટોબર દરમિયાન…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : ગ્રીન હોસ્પિટલ, સીઓલ, દક્ષિણ કોરીઆની મારી મુલાકાત
જગદીશ પટેલ ૨૮ ઓકટોબર, ૨૦૧૯થી એશિયન નેટવર્ક ઓફ રાઇટસ ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ ઓકયુપેશનલ વિકટીમ્સ (એનરોવ) સંસ્થાની દ્વિવાર્ષિક પરિષદનો આરંભ દક્ષિણ કોરીઆની રાજધાની સીઓલમાં થયો. ૨૯મીએ…
વાચક–પ્રતિભાવ