Tag: વલદાની વાસરિકા
વલદાની વાસરિકા : (૯૨) – બિચ્ચારા દુખિયારા!
વલીભાઈ મુસા જિલ્લાની ફેમિલી કોર્ટના ન્યાયાધીશશ્રીની આ ચેમ્બર છે. રિસેસ ચાલી રહી હોવા છતાં કર્તવ્યનિષ્ઠ એવા વિદ્વાન ન્યાયાધીશ શ્રી અનંતરાય રાવલ સાહેબ હેડક્લાર્ક શ્રી ફિરોઝખાનને…
વલદાની વાસરિકા : (૯૧) – હણો ના પાપીને …
વલીભાઈ મુસા ‘આજે રવિવાર છે. દીકરી મંદાકિની વહેલી સવારે જ ટ્યુશને ગઈ છે. એ મિસ્ટર તો આજે મોડા ઊઠશે. મને આખી રાત્રિનો ઉજાગરો છે, કેમ…
વલદાની વાસરિકા : (૯૦) – વહુનાં વળામણાં
વલીભાઈ મુસા બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી….
વલદાની વાસરિકા : (૮૯) – થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!
સંપાદકીય નોંધઃ ‘વલદાની વાસરિકા’માં અત્યાર સુધી આપણે વિવિધ વિષયઓને લગતા નિબંધો માણતાં આવ્યાં છીએ. હવેથી આ શ્રેણીમાં શ્રી વલીભાઈની કલમે તેમની નવલિકાઓ માણીશું. વલીભાઈ મુસા…
વલદાની વાસરિકા : (૮૮) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૨
વલીભાઈ મુસા શ્રી સુરેશભાઈ જાનીએ મારી પુનાની ત્રણ દિવસ ચાલેલી ધંધાકીય કોન્ફરન્સમાં વિષયના વ્યાપમાં આવતા અન્ય કોઈ અનુભવો હોય તો તેમને દર્શાવવાના કરેલા તેમની કોમેન્ટમાંના…
વલદાની વાસરિકા : (૮૭) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૧
વલીભાઈ મુસા સંવાદમય સમાજના પ્રસ્થાપન માટે જરૂરી બની જાય છે કે વ્યક્તિઓ જ વ્યક્તિગત રીતે અન્યોન્ય સાથે સંવાદિતા સાધે. છેવટે તો વ્યક્તિઓ થકી જ સમાજ…
વલદાની વાસરિકા : (૮૬) શ્રી સુરેશભાઈ જાની દ્વારા અનુવાદિત ‘વર્તમાનમાં જીવન’ ઉપર પ્રતિભાવ
વલીભાઈ મુસા એખાર્ટ ટોલ (Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ…
વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)
-વલીભાઈ મુસા આજે હું જે કંઈ લખવા જઈ રહ્યો છું તે વિષય તો મારા મનમાં સ્પષ્ટ છે, પણ છેલ્લે આ લેખ સાહિત્યના કયા સાહિત્યપ્રકારના ચોકઠામાં…
વલદાની વાસરિકા : (૮૪) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!
– વલીભાઈ મુસા આજે માતૃદિન નથી કે જેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ, મારા મનથી તો પ્રત્યેક દિવસ માતૃદિવસ જ છે. ધ્વનિ જોશી…
વલદાની વાસરિકા : (૮૨) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ
-વલીભાઈ મુસા આ બધી માનવપાત્રીય નીતિકથાઓ કે માનવેતરપાત્રીય દૃષ્ટાંતકથાઓ સાહિત્યનાં એક જાતનાં સ્વરૂપો કે પ્રકારો છે. આ રચનાઓ ગદ્ય કે પદ્યરૂપે હોય છે અને સાંભળનાર…
વાચક–પ્રતિભાવ