Tag: મોજ કર મનવા
Posted in વિવિધ વિષયોના લેખો
મોજ કર મનવા : પણ
કિશોરચંદ્ર ઠાકર પોતે સામાજિક પ્રાણી હોવાને કારણે મનુષ્ય સમાજ વિના રહી શકતો નથી એ જ રીતે તેણે શોધેલો શબ્દ પણ ભાષાનું સામાજિક પ્રાણી હોવાથી મનુષ્યની…
Posted in વિવિધ વિષયોના લેખો
મોજ કર મનવા : ધાર્મિક લાગણી: આળી કે અળવીતરી?
કિશોરચંદ્ર ઠાકર દુનિયામાં બેરોજગારી, ગરીબી, ભૂખમરો, પ્રદુષણ વગેરે અનેક સમસ્યાઓની ચર્ચાઓ સતત થતી રહે છે. પરંતુ સમસ્ત વિશ્વનો પ્રાણપ્રશ્ન તો મને જુદા જુદા સંપ્રદાયોના અનુયાયીઓની…
Posted in વિવિધ વિષયોના લેખો
મોજ કર મનવા – ઈશ્વર અને કોરોના એક તુલનાત્મક અધ્યયન
કિશોરચંદ્ર ઠાકર અધ્યયન એ વિદ્વાનોનો વિષય છે અને તુલનાત્મક અધ્યયન એ મહાવિદ્વાનોનું કાર્યક્ષેત્ર છે, એવી સમજથી પ્રેરાઈને મેં આ લેખ લખવાનો વિચાર કર્યો. આ માટે…
Posted in વિવિધ વિષયોના લેખો
મોજ કર મનવા – ચરણ આપણા
કિશોરચંદ્ર ઠાકર ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ પૃથ્વી પરના સજીવોનો ક્રમે ક્રમે વિકાસ થતા તે વધુને વધુ ઉચ્ચ કક્ષાના જીવો બનતા ગયા. પછીથી ચોપગા પશુઓ, વાનર, અને…
વાચક–પ્રતિભાવ