Tag: ગઝલાવલોકન
મજા જે હોય છે ચુપમાં
ગઝલાવલોકન સુરેશ જાની પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી. મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી…
નદીની રેતમાં રમતું નગર
ગઝલાવલોકન સુરેશ જાની નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી…
ભલા એવા માણસને કોણ ઓળખે છે?
ગઝલાવલોકન સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા સખી એને જોવા તું ચાહી રહી છે, જે સપનું રહે છે હંમેશા …
પડખું ફર્યો લે!
ગઝલાવલોકન એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે ! છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે ! લઈ પાંખ મહીં એને…
ગઝલાવલોકન – ૩૩, વરસું તો હું ભાદરવો
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલભિંજાઉં તો શ્રાવણ…
ગઝલાવલોકન ૩૨ – આયનાની જેમ
સુરેશ જાની આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપગયું મારામાં કોઇ જરા જોઇને ભાનનો તડાક દઇ તૂટી જાય કાચએના જોયાની વેળ એવી વાગેછુંદણાના મોર સાથે…
ગઝલાવલોકન ૩૧ – ચાલ અજવાળું અજવાળું રમીએ
સુરેશ જાની ઉગમણે ઝળહળ ઉગ્યાનું સુખ લઈ પછી આથમણે જઈને આથમીએ. ચાલ,અજવાળું અજવાળું રમીએ. તમરાની ત્રાડથી ચિત્કારી રાતભર અંધારું સીમને ધમરોળે. ભટકેલી ઝંખનાનું ભૂતાવળ સરનામું…
ગઝલાવલોકન ૨૯ – સાંજ પહેલાં આથમી ગયેલો સૂર્ય
સુરેશ જાની આજના ગઝલાવલોકનમાં કોઈ અવલોકન નથી, પણ યુવાન વયે અવસાન પામેલા આપણા છ કવિઓને શ્ર્દ્ધાંજલિ છે. – કલાપી, બાલાશંકર કંથારિયા, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ,…
વાચક–પ્રતિભાવ