Category: ઈતિહાસ
કોઈનો લાડકવાયો (૨) – ચુઆડ વિદ્રોહ
દીપક ધોળકિયા સંન્યાસીઓ અને ફકીરો ગામડાંઓમાં કંપની સરકારને હંફાવતા હતા તે જ અરસામાં બંગાળના જંગલ મહાલના આદિવાસીઓમાં પણ વિદ્રોહની આગ ભડકે બળતી હતી. એ ચુઆડ…
કોઈનો લાડકવાયો (૧) – સંન્યાસીઓ અને ફકીરો
દીપક ધોળકિયા ૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં સિરાજુદ્દૌલાની હાર થઈ તે પછી, ૧૭૬૫માં બક્સરમાં અવધ, મોગલો અને મરાઠાઓના સહિયારા સૈન્ય સામે પણ કંપનીએ જીત મેળવી. કંપનીને બંગાળમાં…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૯
પ્રવાસી યુ. ધોળકિયા બ્રિટિશ શાસનની ધુરા ફેંકી દેવા માટેનો, ગાંધીજીની દોરવણી હેઠળ, અનોખો પ્રયોગ એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય વિશ્વવ્યાપી હતું. દક્ષિણ આફ્રિકા પણ તેઓનો જ…
કોઈનો લાડકવાયો – લેખશ્રેણી પરિચય
દીપક ધોળકિયા ગાંધીજીએ દેશને અહિંસાને માર્ગે આઝાદી અપાવી એ સત્ય દુનિયાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું રહેશે. આ કારણે એવી છાપ ઊભી થઈ છે કે આપણે લોહીનું…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૮
પ્રવાસી યુ. ધોળકિયા બ્રિટિશ શાસન કાળ અને તેની ભારતીય જીવન શૈલી પરની સૂક્ષ્મ અસરો ભારતીય ઈતિહાસની આ દીર્ઘ લેખમાળાના છેલ્લા પડાવ પર આપણે આવી પહોંચ્યાં…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૭
પ્રવાસી યુ. ધોળકિયા અગાઉના લેખમાં આપણે પ્રખ્યાત મુગલ શાસકોના સાસન વિશે જાણ્યું. આ સમયગાળા દરમ્યાન આપણા દેશના કેટલાક ભૂભાગો પર નિઝામ-ઉલ-મુલ્ક, સિરાજઉદ્દૌલા, હૈદરઅલી અને ટીપુ…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૬
પ્રવાસી યુ. ધોળકિયા મુગલ કાળ હવે આપણે મુગલ કાળ વિશે ઇતિહાસ શું કહે છે તે જાણીએ. આ પહેલાં એ યાદ કરી લેવું જરૂરી છે કે…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૫
પ્રવાસી યુ. ધોળકિયા ઈ. સ . ૧૦૦૦ થી ઇ.સ. ૧૮૫૭ નો વિદેશી આક્રમણો અને મુસ્લિમ શાસનોનો કાળખંડ વેબ ગુર્જરીના સુજ્ઞ વાચકોએ અત્યાર સુધી આ શ્રેણીમાં…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૫ – એકસો નેવું વર્ષની ગુલામીનો અંત
દીપક ધોળકિયા કોંગ્રેસે માઉંટબૅટનને ગવર્નર જનરલ તરીકે ચાલુ રહેવા વિનંતિ કરી. માઉંટબૅટનનો ખ્યાલ હતો કે પોતે બન્ને ડોમિનિયન રાજ્યોના ગવર્નર જનરલ બનશે, પણ જિન્ના એના…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૪ – રજવાડાંનું વિલીનીકરણ
દીપક ધોળકિયા બ્રિટનમાં ઘણા રાજકારણીઓ, ખાસ કરીને ચર્ચિલ જેવા રૂઢીચુસ્ત નેતાઓ કોઈ પણ ભોગે ભારત છોડવા તૈયાર નહોતા. એમને લઘુમતીઓ, ડિપ્રેસ્ડ ક્લાસિસ અને રાજાઓની આડશ…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૩ – વાયવ્ય સરહદ પ્રાંત અને બલૂચિસ્તાન
દીપક ધોળકિયા વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનની સ્થિતિમાં બ્રિટનને આખા ભારત કરતાં વધારે રસ હતો. આ પ્રાંતો અફઘાનિસ્તાનની સરહદે આવેલા છે. આ સરહદે બ્રિટન અને…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૨ – મુસ્લિમ લીગ અને કોંગ્રેસની સંમતિ
દીપક ધોળકિયા બીજી જૂનની સવારની મીટિંગમાં જ વાઇસરૉયે એ જ દિવસે મધરાત સુધીમાં પોતાના અભિપ્રાય જણાવી દેવા વિનંતિ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ કૃપલાનીએ તો એ…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૪
પ્રવાસી યુ. ધોળકિયા આપણે અગાઉના બે લેખોમાં ભારતીય મુળના લગભગ ૩૦ વંશોનો રાજકીય ઇતિહાસ જોયો, જેનો સમયગાળો ઈ.સ.૬૦૦ થી ઈ. સ. ૧૨૦૦નો હતો. તેના અનુસંધાને…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૧ – 3 જૂનઃ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ ભાગલાનો સ્વીકાર કરે છે.
દીપક ધોળકિયા આ બધાં વચ્ચે વાઇસરૉયે જવાહરલાલ નહેરુ, મહંમદ અલી જિન્ના, સરદાર વલ્લભભાઈ પટેલ, લિયાકત અલી ખાન અને સરદાર બલદેવ સિંઘને મેની ૧૭મી તારીખે બ્રિટિશ…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૭૦ – બંગાળ અને પંજાબ ભાગલા માટે તૈયાર
દીપક ધોળકિયા કેટલાયે વખતથી ગાંધીજી એકલા પડતા જતા હતા. એમને મન ભારતીય નેતાઓના હાથમાં સત્તા આવે તેના કરતાં કોમી વૈમનસ્ય ઓછું થાય તેનું વધારે મહત્ત્વ…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૯ – માઉંટબૅટનનું આગમન
દીપક ધોળકિયા ૧૯૪૭ની ૨૨મી માર્ચે લૉર્ડ માઉંટબૅટન દિલ્હી આવતાં એમનું ભવ્ય સ્વાગત થયું. એ વાઇસરૉય બન્યા તે પહેલાં જ સંજોગો એવા ઊભા થયા હતા કે…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૮ – ભારતમાં રાજકીય પડઘા
દીપક ધોળકિયા બ્રિટનમાં સરકારની જાહેરાત સાથે જ ભારતમાં રાજકીય ખળભળાટ મચી ગયો. જે ધ્યેય માટે કોંગ્રેસ ૧૮૮૫થી જહેમત કરતી હતી તે હવે માત્ર ૧૬ મહિના…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૭ – ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટનની જાહેરાત –
દીપક ધોળકિયા ૧૯૪૭ની ૨૦મી ફેબ્રુઆરીએ બ્રિટનના વડા પ્રધાન ઍટલીએ આમસભામાં શ્વેતપત્ર વાંચ્યો અને જાહેર કર્યું કે ભારતને જૂન ૧૯૪૮ સુધીમાં સ્વતંત્રતા આપી દેવાનો સરકારે નિર્ણય…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૩
પ્રવાસી યુ. ધોળકિયા આપણા પ્રાચીન ઇતિહાસમાં ડોકીયું કરતી આ શ્રેણીના છેલ્લા અંકમાં આપણે એ પ્રાચીન ઇતિહાસના મધ્યકાળના બીજા તબક્કાના ઇ. સ. ૭૫૦થી ૧૦૦૦ના સમયખંડ દરમ્યાન…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૬ – મુસ્લિમ લીગનું નવું બહાનું, હિન્દુ મહાસભાનો ટેકો અને પંજાબમાં હિંસા
દીપક ધોળકિયા કૅબિનેટ મિશનની યોજનામાં ગ્રુપિંગની વ્યવસ્થા હતી તેનો કોંગ્રેસ વિરોધ કરતી હતી અને બંધારણ સભામાં એની બહુમતી હતી એટલે મુલિમ લીગના સભ્યો ચુંટાયા હોવા…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૫ – બંધારણ સભાનું ઉદ્ઘાટન અને કોંગ્રેસનું શીર્ષાસન
દીપક ધોળકિયા બંધારણ સભામાં કોંગ્રેસના ૨૦૧, મુસ્લિમ લીગના ૭૩ અને બીજા નાનામોટા પક્ષો મળીને ૨૯૬ સભ્યો હતા, નવ મહિલાઓ પણ હતી. પરંતુ એમાં ચાર શીખ…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૪ : બ્રિટન સરકારના મધ્યસ્થીના પ્રયાસ
દીપક ધોળકિયા વચગાળાની સરકારમાં કોંગ્રેસ અને લીગ વચ્ચેનું ઘર્ષણ એટલું વધતું ગયું કે બ્રિટન સરકારે વાઇસરૉય અને વચગાળાની સરકારના પાંચ નેતાઓને વાતચીત માટે ૨૬મી નવેમ્બરે…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૩: નોઆખલીમાં રમખાણ, બિહારમાં જવાબી હત્યાકાંડ
દીપક ધોળકિયા હજી તો કલકત્તામાં મુસ્લિમ લીગે ડાયરેક્ટ ઍક્શન કાર્યક્રમમાં ખેલેલી ખૂનની હોળીને સાત જ અઠવાડિયાં થયાં હતાં. કલકત્તામાં લીગે ધાર્યું હતું તેના કરતાં મુસલમાઅનોને…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૨
પ્રવાસી યુ. ધોળકિયા હવે આપણે ભારતીય ઇતિહાસના ઈ.સ. ૬૦૦થી ૧૨૦૦ વચ્ચેના એવા કાળખંડમાં પ્રવેશીએ છીએ કે જ્યારે આપણા દેશના ભારતીય મૂળના રાજવીઓએ રાજ્ય કર્યું. આમાં…
ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૬૨ : વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગનો પ્રવેશ
દીપક ધોળકિયા જિન્નાએ ડેઇલી મેઇલને પોતે આપેલા ઇંટરવ્યુની પ્રત દસમી સપ્ટેમ્બરે અખબારો માટે બહાર પાડી. એમાં એમણે કહ્યું કે બ્રિટિશ સરકાર નવેસરથી શરૂઆત કરવા માટે…
વાચક–પ્રતિભાવ