Category: ચિંતન
લુત્ફ-એ-શેર : મણકો # ૪૦
ભગવાન થાવરાણી પાછા વળી આવીએ જાણીતા નામો ભણી. જાન્નિસ્સાર અખ્તર વિષે એમ કહીએ કે એ જાવેદ અખ્તરના પિતા હતા તો એ સાચું તો કહેવાય પણ…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૪
પ્રવાસી યુ. ધોળકિયા ‘આપણે કેટલા પ્રાચીન’ લેખમાળાના અગાઉના લેખાંકમાં દક્ષ પ્રાચેતસ્ ની તેર કન્યાઓનાં કાશ્યપ પરમેષ્ટિ સાથે થયેલાં લગ્નથી થયેલ વંશવૃક્ષનો આપણે પરિચય મેળવ્યો હતો….
લુત્ફ-એ-શેર : મણકો # ૩૯
ભગવાન થાવરાણી એક મુસ્તફા ઝૈદી પણ હતા, ભલે નામ અજાણ્યું લાગે. બહુ જ નાની ઉંમરમાં જન્નતનશીન થયા. જન્મ અને મૃત્યુનો એ જ પુરાણો કિસ્સો એટલે…
લુત્ફ-એ-શેર : મણકો # ૩૮
ભગવાન થાવરાણી ઓછા જાણીતા શાયરોમાં અયાઝ ઝાંસવી પછી આજે અખ્તર અંસારી સાહેબની વાત. નાની બહરનો એમનો એક શેર મારી સ્મૃતિ (સ્મૃતિને ઉર્દૂમાં હાફિઝા પણ કહે…
લુત્ફ-એ-શેર : મણકો # ૩૭
ભગવાન થાવરાણી ચાલો, ફરી જઈએ એ શાયરો ભણી જેમનું નામ ઓછું જાણીતું છે અથવા સાવ અજાણ્યું. અયાઝ ઝાંસવી. આ નામ મેં પહેલાં ક્યારેય નહોતું સાંભળ્યું….
વાંચનમાંથી ટાંચણ : નરેન્દ્ર સાંઢ
સુરેશ જાની નરેન્દ્ર નામથી કયો ભારતીય નાગરિક અજાણ હશે? પણ આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નથી; અને નરેન્દ્રનાથ ( વિવેકાનંદ) ની પણ નથી! એટલે જ…
લુત્ફ-એ-શેર : મણકો # ૩૬
ભગવાન થાવરાણી ગુલામ અલી અને જગજીત સિંહના કંઠમાં ઈબ્ન-એ-ઈંશા સાહેબની આ ગઝલ કયા ગઝલ-પ્રેમીએ નહીં સાંભળી હોય ? કલ ચૌદવીં કી રાત થી શબ ભર…
આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૩
પ્રવાસી યુ. ધોળકિયા ‘આપણે કેટલા પ્રાચીન?’ લેખના પ્રથમ બે લેખાંકમાં આપણે પ્રાચીન ભારતની ઐતિહાસિક પરંપરા પ્રમાણે છ મનુઓ, ૪૫ પ્રજાપતિ, સપ્તર્ષિ અને ૨૭ વ્યાસ દ્વારા…
લુત્ફ-એ-શેર : મણકો # ૩૫
ભગવાન થાવરાણી એક અંગત વાત. મારી ડાયરીઓમાં જે ઉર્દૂ શાયરના સૌથી વધુ શેર દર્જ હોય તો એ ગાલિબ કે મીર નહીં પરંતુ છે અબ્દુલ હમીદ…
લુત્ફ-એ-શેર : મણકો # ૩૪
ભગવાન થાવરાણી ક્યારેક એવું લાગે કે આપણે જે શાયરો અને શેરોની વાતો કરી રહ્યા છીએ એમને ભારતીય અને પાકિસ્તાની વાડાઓમાં વિભાજીત કરવા બિલકુલ અર્થહીન છે….
વાચક–પ્રતિભાવ