Category: સાંપ્રત વિષયો
ફિર દેખો યારોં : ‘યે ભી ગેંગ કા આદમી હૈ….’
બીરેન કોઠારી કોઈ પણ શિક્ષણપદ્ધતિમાં મૂલ્યાંકન નહીં, બલ્કે વિદ્યાર્થીની સમગ્રતયા કેળવણી કેન્દ્રસ્થાને હોવી જોઈએ. તેને બદલે આપણી શિક્ષણપદ્ધતિ મૂલ્યાંકનકેન્દ્રી બની ગઈ છે. એ જ રીતે…
નિસબત : ‘અટક’ ઓળખ મટી જ્ઞાતિગુમાન બને છે.
ચંદુ મહેરિયા દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાંના એક, જાપાનની સરકારે તાજેતરમાં સવાસો વરસ જૂના, લગ્ન પછી દંપતીને એક સમાન અટક અપનાવવાના કાયદામાંથી, મુક્તિ આપવાનો નિર્ણય…
ફિર દેખો યારોં : તમે વજન ઘટાડશો. બોજો ઘટાડી શકશો?
બીરેન કોઠારી ‘વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન માપતા…
નિસબત : મહિલાઓના ઘરકામની કિંમત અંકાશે
ચંદુ મહેરિયા ભારતમાં મહિલાઓ વહેલી સવારથી મોડી રાત સુધી આખા ઘરના કામનો ઢસરડો કરતી હોય છે. ઘરની સફાઈ, રસોઈ, કપડાં, વાસણ, પતિ-બાળકો અને સાસરિયાની સેવા…
ફિર દેખો યારોં : તમારા વૃક્ષનાં પાંદડાં પાડોશીના આંગણે ખર્યાં? તમે રાષ્ટ્રદ્રોહી છો!
બીરેન કોઠારી પ્રચારતંત્ર કેવું અસરકારક હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ એટલે ખભે બકરી લઈને જતા બ્રાહ્મણ અને તેને મળેલા ત્રણ ઠગોની વાર્તા. પોતાના આયોજન મુજબ…
નિસબત : શું આપણે ભ્રષ્ટ પ્રજા છીએ ?
ચંદુ મહેરિયા અમદાવાદના રેલવે સ્ટેશન પર આરસની તકતીમાં કોતરીને, ગાંધીજીની ૨૮મી ઓકટોબર, ૧૯૪૭ની, “બિના ટિકિટ કી મુસાફરી”ની શીખ મુકવામાં આવી છે. તેમાં લખ્યું છે, “…
ફિર દેખો યારોં : વિદેશી હાથથી સ્વદેશી લેબલ સુધીની આત્મનિર્ભરતા
બીરેન કોઠારી ‘હું સી.આઇ.એ.એજન્ટ છું.’ સાંસદ પીલૂ મોદી આ લખાણવાળું પાટિયું ગળામાં લટકાવીને લોકસભામાં પ્રવેશ્યા હતા. એ વખતે દેશના વડાપ્રધાનપદે ઇન્દિરા ગાંધી હતાં. વિરોધ કરનારને…
નિસબત : ભણતરનો ભાર અને ભાર વિનાનું ભણતર
ચંદુ મહેરિયા ૨૦૨૦નું ઈસુ વરસ કોરોના મહામારીને લીધે ભારે પીડાદાયક રહ્યું.કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા અને લાખોના મોત થયા. અનેક દેશોના અર્થતંત્રોને મોટી અસર થઈ….
ફિર દેખો યારોં : કળા હોય કે કાનૂન, અશ્લિલતા જોનારની આંખમાં વસે છે?
બીરેન કોઠારી ‘તાકી ન રહેશો. અમે સ્તનપાન કરાવીએ છીએ.’ આ ફોટોલાઈન ધરાવતી એક તસવીર મલયાલમ સામયિક ‘ગૃહલક્ષ્મી’ના મુખપૃષ્ઠ પર ત્રણેક વરસ અગાઉ છપાયેલી. જાહેરમાં સ્તનપાન…
નિસબત – રાજ્યપાલ : બંધારણીય વડા કે વફાદાર સુબેદાર ?
ચંદુ મહેરિયા થોડા દિવસો પહેલાં પુડુચેરીના કોંગ્રેસી મુખ્યમંત્રી વી.નારણસામીએ રાજ્યના ઉપરાજ્યપાલ કિરણ બેદીને હઠાવવાની માંગ સાથે ચાર દિવસનું ધરણાં-આંદોલન કર્યું હતું. અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ…
વાચક–પ્રતિભાવ