Category: વિવેચન – આસ્વાદ
શ્વાસમાં વાગે શંખ : જીવતરના ભળભાંખળાંની ઉદઘોષણા
દર્શના ધોળકિયા અખંડ એક ધાર અજબ કો વહી રહી,ખૂલી ખુદાઈ ત્યાં જુદાઈ કો નહીં રહી ! ભીંજાય સકળ ખલક ત્યાં ન ઝલક કો જુદી,કરોડ આંખ…
સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ: १) कीर्तन:- आदि सनातन, हरी अबिनासी
कीर्तन:- आदि सनातन, हरी अबिनासी પૂર્વી મોદી મલકાણ राग:- गौड़ मलार आदि सनातन, हरी अबिनासी ।सदा निरंतर घट -घट बासी ।। पूरन ब्रह्म, पुरान बखानै…
(૯૩) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૯ (આંશિક ભાગ – ૩)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે આંશિક ભાગ – ૨ થી આગળ હુઈ જિન સે તવક઼્ક઼ો‘…
આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો : કવિતા – રસદર્શન
કવિતાઃ લતા હિરાણી રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારોતું જ ગોપી મહીં, તું જ કાના મહીં,…
શ્વાસમાં વાગે શંખ : પ્રમાદની વેદના ને અપ્રમાદની અભીપ્સા
દર્શના ધોળકિયા મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી… ૧ શોક મોહના અગ્નિ રે, તમે તેમાં…
સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : સૂરદાસજીનાં જીવનમાં બનેલો પ્રસંગ
પૂર્વી મોદી મલકાણ જે સૂરદાસજીની અગાઉ આપણે વાત કરી તેમના જીવનના ઘણા પ્રસંગો લોકજીવનમાં સતત પ્રગટ થયેલા છે અહીં આપણે એક એવો પ્રસંગ જોઈએ જેમને…
(૯૨) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૮ (આંશિક ભાગ – ૨)
– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે આંશિક ભાગ – ૧ થી આગળ (શેર ૪ થી ૬)…
ચી મિહન માટે એક ગુજરાતી કવિતા – સિતાંશુ યશશ્ચંદ્ર / આસ્વાદ : વેણીભાઈ પુરોહિત
વેબગુર્જરીના વાચકો માટે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન પામેલ અને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પામેલ શ્રી સિતાંશુભાઈ યશશ્ચન્દ્રની એક વિશિષ્ટ કવિતા પ્રસ્તૂત છે….
શ્વાસમાં વાગે શંખ : જૂજવાં રૂપમાં અનંતનું દર્શન
દર્શના ધોળકિયા જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને,જ્યાં…
સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : વ્રજભાષાનાં કવિઓમાં અષ્ટસખામંડળની સ્થાપના
પૂર્વી મોદી મલકાણ માનનીય શ્રી વાંચક મિત્રો, આ વર્ષે હું અષ્ટછાપીય કવિ શ્રી સૂરદાસનાં પદો પરનું વિશ્લેષણ લઈને આવી રહી છુ. આ પદોમાં આપણે સૂરદાસજીએ…
વાચક–પ્રતિભાવ