Category: વિવિધ વિષયોના લેખો
મોજ કર મનવા : ધાર્મિક લાગણી: આળી કે અળવીતરી?
કિશોરચંદ્ર ઠાકર દુનિયામાં બેરોજગારી, ગરીબી, ભૂખમરો, પ્રદુષણ વગેરે અનેક સમસ્યાઓની ચર્ચાઓ સતત થતી રહે છે. પરંતુ સમસ્ત વિશ્વનો પ્રાણપ્રશ્ન તો મને જુદા જુદા સંપ્રદાયોના અનુયાયીઓની…
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૧
ચિરાગ પટેલ उ.९.१.१२ (११८६) वृष्टिं दिवः परि स्रव द्युम्नं पृथिव्या अधि। सहो नः सोम पृत्सु धाः॥ (असित काश्यप/देवल) હે સોમ! આપ આકાશથી પૃથ્વી પર દિવ્યવૃષ્ટિ…
નિત નવા વંટોળ – ગુજરાત મારી મારી રે
પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંતરંગ યાત્રા (૧)
નિરુપમ છાયા સાહિત્ય વિવિધ કૃતિઓ થકી પ્રગટ થાય છે. આ કૃતિઓ-સાહિત્ય સ્વરૂપો-માં નવલકથા, એકાંકી, કાવ્ય,નવલિકા, નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. આવું જ એક સાહિત્ય સ્વરૂપ…
હોંકારા, પડકારા કરતી, ગાતી, ભાષા
રક્ષા શુક્લ ભાષા એટલે માણસની બોલી કે વાણી એમ કહી શકાય. વ્યાપક અર્થમાં કહી શકાય કે નિશાનીઓ કે નિયમો દ્વારા બનતાં એક માળખાને આપણે ભાષા…
મંજૂષા – ૪૧. અસીમનો તાગ મેળવવાની તૈયારી
વીનેશ અંતાણી નાનપણમાં પહેલી વાર અમારા ગામથી થોડે દૂર આવેલા કચ્છના ધીણોધર ડુંગર ઉપર ચઢ્યા ત્યારે અકલ્પ્ય થડકાર થયેલો. સાઇકલ શીખવા માટે પહેલી વાર ભાડે…
શબ્દસંગ : અભિનવ કલ્પનસભર નવલકથા – ઉદયાસ્ત: દ્વારકા – સોમનાથ
નિરુપમ છાયા સોમનાથ ! આ નામ સાથે જ દૃષ્ટિ સમક્ષ એક ભવ્ય ચિત્ર ખડું થઇ જાય છે. ભારતના છેક પશ્ચિમ છેડે આવેલું, સીધું ઉત્તર…
વલદાની વાસરિકા : (૮૮) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૨
વલીભાઈ મુસા શ્રી સુરેશભાઈ જાનીએ મારી પુનાની ત્રણ દિવસ ચાલેલી ધંધાકીય કોન્ફરન્સમાં વિષયના વ્યાપમાં આવતા અન્ય કોઈ અનુભવો હોય તો તેમને દર્શાવવાના કરેલા તેમની કોમેન્ટમાંના…
નિત નવા વંટોળ : કૉફીની કળા
પ્રીતિ સેનગુપ્તા સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
સમાજ દર્શનનો વિવેક : સૂફીસંત સતારબાપુ
કિશોરચંદ્ર ઠાકર મધ્યયુગની સંતપરંપરાનો પ્રવાહ ભલે ક્યારેક ક્ષીણ થતો ચાલ્યો હોય અથવા ક્યારેક તેનું સ્વરૂપ બદલાયું હોય, પરંતુ આજ સુધી તે અવિરત ચાલ્યો છે. કેટલાક…
વાચક–પ્રતિભાવ