Category: કૃષિ વિષયક અનુભવો
આપેલું કદિ એળે જતું નથી…….ખેતીમાં પણ
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા વાત છે ૧૯૭૮-૭૯ સાલની. એ વરસે વરસાદનું પ્રમાણ સારું રહ્યું હોવાથી શિયાળે પિયત કરી શકાય એટલું પાણી કૂવામાં ટક્યું…
વૃક્ષોના વિશિષ્ટ વર્તનો અને એની અવનવી આદતો
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા [ પ્રભુએ કોઇ માનવીઓનાં મન એવા સાહનુભૂતિથી તરબોળ અને પ્રેમભીનાં બનાવ્યાં છે કે તેઓ જડ-બેડોળ પથ્થરમાં પણ સુંદર અને સ્નેહસિક્ત…
ઘરે ઘરમાં ભળી ગયેલું લાડકું પંખીડું “ ઘરચકલી ”
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા પ્રાણીઓમાં જેમ ‘કુતરું’ તેમ પંખીઓમાં ‘ચકલી’ એ માનવીઓના રહેણાકમાં ગુંથાઇ ગયેલું પંખીડું છે. દુનિયાના નકશા માહ્યલો કોઇ દેશ બાકી…
“ખેતી વ્યવસાય” નું ઊંજણ “પશુપ્રેમ”
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા ખેડૂત વાડીના દરવાજે દાખલ થાય અને વાડી માહ્યલા પાલતુ પશુઓમાં પ્રેમનો ઊભરો ન અનુભવાય તો તેટલી તેની પશુઓ પ્રત્યેની આત્મિયતા…
ખેડૂતના પર્યાવરણીય મિત્રો
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા માણસનો મિત્ર માણસ હોય, એ તો હોય ! એ વાત કંઇ વિશેષ રૂપે વર્ણવવા જેવી ન ગણાય.માણસના મિત્રો જાનવર બન્યાં…
શું પર્યાવરણના પ્રહરી ખેડૂતો ન બની શકીએ ?
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા જીવતા જીવની અનિવાર્ય જરૂરિયાત હવા, પ્રકાશ, પાણી અને ખોરાક છે. આમાં કોણ ખેડૂત કે કોણ ઉદ્યોગકાર, કોણ ભણેલ કે…
“વાહોપું”: વાડી રક્ષણની એક અગત્યની કામગીરી
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા માલપરાની લોકશાળામાં ભણતા ત્યારે અમે નાટકો ભજવતા. તેમાંનું એક નાટક : દીકરીનું આણું સીવવા પટેલે ઘેર સઇ બેસાડેલો. આ દરજીને…
પશુ-પક્ષીઓને મળેલું “સ્વરક્ષણ” માટેનું પ્રાકૃતિક પ્રદાન
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા કોઇ માણસ કદિ અન્ય માણસને મારી નાખી એનું ભક્ષણ કરી ગયો હોય એવું સાંભળ્યું છે ક્યારેય ? ના, એવું એટલા…
ખુલ્લાં આંખ-કાન …ને… દ્રષ્ટિ હોય ચકોર ….તો…મળતું રહે નવું નક્કોર !
કૃષિ વિષયક અનુભવો હીરજી ભીંગરાડિયા ઘણાં વરસો પહેલાં પંચવટી બાગમાં મોટેપાયે ફળઝાડોના રોપા અને કલમો તૈયાર કરવાની નર્સરી શરૂ કરેલી. નર્સરી બાબતેના કમકાજમાં સૌથી…
“ પૂર્વગ્રહ ” – ખેતી વિકાસનો જબરો દુશ્મન !
હીરજી ભીંગરાડિયા “ગો-રક્ષાપાત્ર” માં એક વાર્તા વાંચી. એક મા એની નાનકડી દીકરી સાથે સીટી બસમાં જતી હોય છે. બસમાં એક ગરીબ અને ચીંથરેહાલ છોકરો…
ઔષધીય ઉપયોગ અને પૂરક કમાણી – વગડાઉ વેલ “ખરખોડી” જાણી !
હીરજી ભીંગરાડિયા તે દિવસે અમને કિશોરોને એવી ખબર નહોતી કે ‘આમલી’ ખાવાથી શરીરના સાંધા દુખે અને ‘ખરખોડી’ ખાવાથી આંખો સારી રહે ! અમારા માટેતો ઝટ…
વનસ્પતિ જગતની કેટલીક વિચિત્ર ઘટનાઓ
હીરજી ભીંગરાડિયા પ્રકૃતિમાં અને એમાંયે ખાસ કરીને વનસ્પતિ સૃષ્ટિમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે જોઇ અચંબામાં પડી જવાય છે. મનમાં સહેજે પ્રશ્નો…
“વિવેક” ચૂક્યા ? ………તો ખેતીમાં ગોઠણભેર જ થઈ જવાય !
હીરજી ભીંગરાડિયા દારુ અને દૂધના બે ગ્લાસ ભર્યા હોય તો શું પીવાય ? દરદીની ખબર પૂછવા ગયા હોઇએ તો-પછી ભલેને ઘર હોય કે દવાખાનું-…
વાડ્યના વૃક્ષોમાં નભી,”જનઆરોગ્ય” અને “કૃષિઆવક”ની ભેરે ચડનાર અમૃતાવેલી “ગળો”
હીરજી ભીંગરાડિયા પંખી સમાજમાં જે પક્ષીઓ જમીનથી ઉંચેરો માળો બાંધી પોતાનાં બચ્ચાં ઉછેર કરી રહ્યાં હોય છે એ બધાં ચકલાં-હોલાં-પોપટ-પારેવાં-બગલાં જેવાં મોટાં ભાગનાં પક્ષીઓમાં ઇંડામાંથી…
“ધરતી” ને “મા” મટાડી – “સોદાબાજીની ચીજ” બનાવી !
હીરજી ભીંગરાડિયા ખેતી અને વેપાર બન્ને ભલે કહેવાય વ્યવસાય જ ! પણ બન્નેની તાસીર છે એક બીજાથી સાવ જ નોખી ! એકમાં છે નવું પેદા…
અજબ માન્યતાઓ…. અને….. એના ગજબ ખુલાસા !
હીરજી ભીંગરાડિયા “જો ખેતીમાં બરકત ન આવતી હોય તો ખેડૂતોએ ઘરમાં “ઉંદર” પાળવા જોઇએ.” આવી માન્યતાના જોરે આસામના મોટા ભાગના ખેડૂતોના ઘરમાં હવે ઉંદર…
“મધ” માં કરાતી ભેળસેળ ચકાસવાના “નુસ્ખા”
હીરજી ભીંગરાડિયા “હીરજીભાઇ ! આપણે સીતાપરથી જે “મધ” લાવ્યા છીએ તે મધ તો બોટલમાંને બોટલમાં જામી ગયું છે. નક્કી આ મધમાં ખાંડની ચાસણી જેવું…
પ્રકૃતિનેયે શોભાવી રહેલું – શિરમોરસુંદર – રાષ્ટ્રીય પક્ષી “મોર”
હીરજી ભીંગરાડિયા “ કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, મેહુલિયો કરે કલશોર………..જોને કળાયેલ બોલે છે મોર ” …..! અષાઢનાં કાળાં ડિબાંગ વાદળાંઓ આકાશમાં ઘેઘૂર…
અભિપ્રાય આપતાં પહેલાં સાત ગળણે ગાળીએ
હીરજી ભીંગરાડિયા પ્રવેશ દ્વારે “ રજા સિવાય અંદર આવવાની મનાઈ છે ” એવું બોર્ડ કોઇ મોટી કંપનીના ઔદ્યોગિક એકમે, કોઇ રાજકારણી નેતાની બેઠકે , સરકારી…
પંખીજગતનો અજાયબ બાળઉછેર
હીરજી ભીંગરાડિયા જેને જેને પાંખો હોય એ બધાં પંખી થોડા ગણાય ? પાંખો તો કેટલાય કીટ-પતંગિયાંને અને વડવાંગળાંને પણ ક્યાં નથી હોતી ? પંખીઓના શરીર…
ખેતીમાં “જૈવ જગત” નું અમૂલું યોગદાન
હીરજી ભીંગરાડિયા મારે વાત કરવી છે 1950-60 ના સમયગાળા આસપાસની-મારી સાંભરણ્યની. તે વખતે ગામડું એ એક સ્વાવલંબી એકમ હતું. તેનો ખેતી જ મુખ્ય ઉદ્યોગ હતો….
શાંત અને નીરોગી જીવન જીવવા – “સજીવ આહાર” તરફ માંડીએ કદમ!
હીરજી ભીંગરાડિયા કળતર થવું, તાવ તરિયો આવી જવો, માથું દુ:ખવું, કે પેટની નાની-મોટી ગરબડ ઊભી થઈ જાય, તો એને આપણે ‘ગંભીર બીમારી’ નહીં, પણ…
વાડ-વગડાનો વાસી “હાથલિયો થોર” અને એનું બળુકું “ફીંડલા સરબત”
હીરજી ભીંગરાડિયા “શું વાત કરું ગોદાવરીભાભી ! તમારે ત્યાં આવીએ અને કંઇક નવું ન પામીએ એવું ક્યારેય બન્યું નથી ! ગયા વખતે આવ્યો ત્યારે તમારી…
કૃષિ ક્રાંતિ માટે જરૂર છે – ખેડૂતોએ પોતાનો “ધો” -[ દિશા] બદલવાની !
હીરજી ભીંગરાડિયા ખેતી એટલે નિત્ય નવા પડકારો અને તેના ઉપાયો યોજ્યા કરવાનો સંગ્રામ ! એક પ્રશ્ન ઉપર જીત મેળવી લઈએ એટલે કામ પૂર્ણ થતું નથી…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : દક્ષિણ કોરીઆમાં હ્યુમિડિફાયરને કારણે થતા મરણ
જગદીશ પટેલ દક્ષિણ કોરીઆમાં લોકો પોતાના ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરતા હોય છે. વાતાવરણમાં ભેજ ન હોય ત્યારે ભેજ વધારવા આ યંત્રનો ઉપયોગ થતો હોય છે….
વાચક–પ્રતિભાવ